બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Pooja Khunti
Last Updated: 12:06 PM, 28 December 2023
આવનાર નવું વર્ષ 2024 કેટલીક રાશિના જાતકો માટે શુભ છે તો અમુક રાશિનાં જાતકો માટે ગ્રહ ગોચરની વિપરીત ચાલનાં કારણે અશુભ સાબિત પણ થશે. જ્યોતિષ ગણતરી મુજબ 2024માં 'શનિ' કુંભ રાશિમાં વક્રી થવાનાં છે. શનિની આ વિપરીત ચાલની ખરાબ અસર અને પ્રભાવ અમુક રાશિઓ પર પડશે. જો આ રાશિનાં જાતકો શનિનાં અશુભ પ્રકોપનો ઉપાય પહેલા કરી લેશે તો ઠીક, નહીંતર તો આ રાશિનાં જાતકોને વર્ષ દરમિયાન ખરાબ પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે. જાણીએ શનિનાં આ પ્રકોપનો સરળ ઉપાય શું છે.
આ રાશિઓ પર થશે શનિ વક્રીની અસર
29 જૂન 2024નાં રોજ 'શનિ' કુંભ રાશિમાં વક્રી થશે. શનિની ખરાબ નજર ઘણી રાશિઓ પર પડશે. શનિની ત્રીજી નજર મેષ રાશિ, સાતમી નજર સિંહ રાશિ પર અને દશમી નજર વૃશ્ચિક રાશિ પર પડશે. જ્યોતિષ મુજબ જે લોકોનો શનિ માર્ગી હશે તેમના પર પ્રભાવ નહીં પડે પણ જે લોકોનો શનિ વક્રી હશે તે લોકોએ આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કારણકે આ તેમના જીવન માટે નકારાત્મક હોઇ શકે અને સકારાત્મક પણ હોઇ શકે. જો આ સકારાત્મક હશે તો કોઈ સમસ્યા નથી પણ જો આ નકારાત્મક હશે તો આ શનિ મોટી માત્રામાં ઘાતક સાબિત થઈ શકે છે.
તેનાથી બચાવ માટે આસાન ઉપાય
જ્યોતિસ મુજબ તેનાથી બચવા માટે એક સીધો અને સરળ ઉપાય છે. માત્ર જે કક્ષમાં શનિ જન્મ કાળથી બેઠા છે તે કક્ષની નજીકથી આઠ રીંગણ ખરીદી, નજીકનાં મંદિરમાં અર્પણ કરી દો. એક વાતનું ખાસ ધ્યાન રાખો કે આ રીંગણને કોઈનાં હાથમાં નથી આપવાના પણ મંદિરમાં અર્પણ કરવાનાં છે. ત્યાર પછી શનિની અશુભ અસર ગમે તેટલી હશે, આ ઉપાયથી તમને તરત જ રાહત મળી જશે. જ્યોતિષ મુજબ શનિનાં અશુભ પ્રભાવથી બચવા માટે માત્ર આ એક જ ઉપાય છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime