બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
Arohi
Last Updated: 12:00 PM, 30 August 2022
શનિ અને રાહુ-કેતુ એવા ગ્રહો છે તેમના નામ સાંભળતા જ લોકોના મનમાં ડર આવે છે કારણ કે જો આ ગ્રહો અશુભ હોય તો જીવન બગાડે છે. તેથી જો જન્મકુંડળીમાં શનિદોષ કે રાહુ-કેતુ સંબંધિત કોઈ ખામી હોય તો તેનો તરત જ ઉપાય કરવો જોઈએ.
આ ગ્રહો જીવનની કમાણી, માન, સંબંધોને પળવારમાં ખતમ કરવાની શક્તિ ધરાવે છે. જીવનના દરેક ક્ષણ સંકટથી ઘેરાઈ જાય છે. જો તમે પણ આ ગ્રહોને શાંત રાખવા ઈચ્છો છો તો તેના માટે તમારે એક જ કામ કરવું પડશે.
શ્વાનને પાળવાથી શાંત થાય છે શનિ, રાહુ-કેતુ
ત્રણેય ગ્રહો શનિ અને રાહુ, કેતુને શાંત કરવા માટે ઘરમાં કૂતરો પાળવો સારો ઉપાય છે. જો કૂતરો કાળા રંગનો હોય તો વધુ સારું. કાળો કૂતરો ઘરની નકારાત્મક ઉર્જા પણ દૂર કરે છે અને ઘરને ખરાબ નજરથી પણ બચાવે છે. કૂતરો પાળવાથી શનિ અને કેતુ ગ્રહો શાંત રહે છે અને શુભ ફળ આપે છે.
કૂતરાને રોટલી ખવડાવો
જો કૂતરો પાળવાનું શક્ય ન હોય તો કૂતરાને રોટલી ખવડાવો. શ્વાનને ભોજન આપવાથી અને તેની સેવા કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. ખાસ કરીને જે લોકોની કુંડળીમાં શનિ અશુભ સ્થાનમાં હોય અથવા જેમની શનિની મહાદશા - સાડે સાતી, ઢૈય્યા ચાલી રહી હોય તેવા લોકોએ કૂતરાઓને ભોજન જરૂર આપવું જોઈએ. ઉપરાંત તેઓએ કૂતરાની સેવા કરવી જોઈએ. તેનાથી શનિના કારણે આવનારી પરેશાનીઓથી બચી શકાય છે. કૂતરાને તેલ ચોપડેલી રોટલી ખવડાવો.
કાલ ભૈરવ થાય છે પ્રસન્ન
આ ઉપરાંત કાલ ભૈરવ પણ કૂતરાની સેવા કરવાથી પ્રસન્ન થાય છે. કાલ ભૈરવની કૃપા સૌથી મોટા સંકટને ટાળે છે. આવા લોકો જેમના જીવનમાં પૈસાની કમી હોય, સંતાન સુખ ન હોય, તેમણે કાલ ભૈરવની કૃપા મેળવવા માટે કૂતરાની સેવા કરવી જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime