બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Doctors and health experts recommend drinking one coconut water daily
Pooja Khunti
Last Updated: 02:15 PM, 8 February 2024
નારિયેળ આજની તારીખે પણ એટલું જ શુદ્ધ છે. તેમા કોઈ ભેળશેલ હોતી નથી. તેથી જ ડોકટરો અને સ્વાસ્થ્ય નિષ્ણાંતો દરરોજ એક નાળિયેર પાણી પીવાનું કહે છે. નાળિયેર પાણી જેટલું જ કાચું નાળિયેર પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. સવારે ખાલી પેટ નાળિયેર ખાવાથી ઘણા ફાયદાઓ થાય છે. નાળિયેરમાં મળતા પોષક તત્વો ત્વચા, પેટ અને વાળ માટે ફાયદાકારક હોય છે. આ સાથે હ્રદયનાં સ્વાસ્થ્ય માટે પણ અસરકારક હોય છે.
ખાલી પેટ નાળિયેર ખાવાના ફાયદાઓ
પેટને લગતી સમસ્યાઓ દૂર થાય છે
સવારે ખાલી પેટ નાળિયેર ખાવાથી પેટને લગતી સમસ્યાઓ દૂર થાય છે. પાચન તંત્રને મજબૂત બનાવવા માટે કાચું નાળિયેર ફાયદાકારક છે. તેનાથી શરીરમાં જમા થયેલ કોલેસ્ટ્રોલ ઓછો થાય છે.
લોહીની ઉણપ દૂર થાય છે
નાળિયેરમાં ઘણા બધા વિટામીન્સ અને મિનરલ્સ હોય છે. સવારે કાચું નાળિયેર ખાવાથી લોહીની ઉણપ દૂર થાય છે. કાચું નાળિયેર ખાવાથી આયર્નની ઉણપ દૂર થાય છે.
વજન ઘટાડવામાં મદદરૂપ
કાચું અથવા પાકું નાળિયેર વજન ઘટાડવા માટે મદદરૂપ સાબિત થાય છે. બદલાતા મોસમમાં નાળિયેર ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. હ્રદય રોગનાં દર્દીઓ માટે નાળિયેર ખૂબ જ ફાયદાકારક હોય છે.
વાળ અને ત્વચાને મજબૂત બનાવે છે
કાચું નાળિયેર ખાવાથી વાળ સ્વસ્થ રહે છે. ત્વચા માટે પણ કાચું નાળિયેર ફાયદાકારક હોય છે. તેનાથી ત્વચા ચમકદાર બને છે. કાચું નાળિયેર એન્ટીફંગલ ગુણોથી ભરપૂર હોય છે.
વાંચવા જેવું: ડાયાબિટીસની દુખતી રગ પકડાઈ! રાત્રે સૂતા પહેલા 3 વસ્તુઓ ખાઈલો, શુગર લેવલ હંમેશા રહેશે કંટ્રોલ
ડાયાબિટીસમાં ફાયદાકારક
દરરોજ કાચું નાળિયેર ખાવાથી બ્લડ સુગર લેવલ નિયંત્રણમાં રહે છે. કાચું નાળિયેર ખાવાથી શરીરને ભરપૂર ફાયબર મળે છે. કાચા નાળિયેરમાં એમિનો એસિડ અને ગુડ ફેટ હોય છે. જે ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime