Dhanteras 2022 / ધનતેરસના દિવસે કરી લો આ ખાસ ઉપાય, માં લક્ષ્મીજી થઈ જશે ખુશ, તિજોરીમાંથી ક્યારે નહીં ખૂટે ધન

 Do this special remedy on the day of Dhanteras

દેશભરમાં આ વખતે 22 અને 23 ઓક્ટોબરે ધનતેરસનો તહેવાર મનાવવામાં આવશે. એવી માન્યતા છે કે આ દિવસે કેટલાક ઉપાયો કરવાથી અને વાસ્તુ ટિપ્સને અનુસરવાથી માં લક્ષ્મીજીના આશીર્વાદ મળે છે અને જીવનમાં સકારાત્મકતા આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ