બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
Arohi
Last Updated: 08:52 AM, 2 September 2023
બેડરૂમમાં પોતાનું પરફોર્મન્સ મજબૂત કરવા માટે ઘણા પુરૂષ નવા નવા પ્રયોગ કરતા રહે છે. તેમાં ઘણા પ્રકારની ઔષધિ અને બીજી વસ્તુઓનું પણ સેવન કરે છે. આજે અમે તમને 3 એવી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનું તમારે ભૂલથી પણ ક્યારેય સેવન ન કરવું જોઈએ નહીં તો નપુંસકતા આવી શકે છે. એવું કહેવાય છે કે જુના જમાનામાં સાધુ સંત પણ કામવાસનાથી દૂર રહેવા માટે આ 3 વસ્તુઓનું સેવન કરતા હતા. આવો જાણીએ તે ખાસ વસ્તુઓ કઈ છે.
આમળાનું વધારે સેવન ન કરો
આમળામાં વિટામિન-સીનું પ્રમાણ વધારે હોય છે. મહિલાઓ માટે આમળાનું સેવન વરદાન સમાન છે. તેનાથી ઈમ્યૂનિટી મજબૂત થાય છે. પુરૂષ પણ તેને ખાઈ શકે છે પરંતુ અમુક વખત. તેનું વધારે સેવન કરવાથી નપુંસકતા હંમેશા માટે આવી શકે છે. તેનું કારણ એ છે કે આંમળાનું સેવન શરીરમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનું ઉત્પાદન ઓછુ કરી દે છે. જેનાથી નપુંસકતા આવવા લાગે છે.
અથાણાંનું વધારે સેવન ન કરો
ભોજનની સાથે અથાણું ખાવું પણ બધાને ગમે છે. જો તમે પણ કેરીનું અથાણું ખાઓ છો તો આ આદત પર થોડો અંકુશ લગાવો. આ અથાણુ પુરૂષ હોર્મોનમાં ઘટાડો લાવે છે. જેનાથી ખાનગી પળોમાં પાર્ટનર સામે પુરૂષ ફેલ થઈ જાય છે. તેના કારણે બન્નેના સંબંધમાં પણ અસર પડે છે.
આ વસ્તુ બનાવી દે છે નપુંસક
કેળા, તેના પાન અને મૂળને દેશના ઘણા ભાગોમાં ખાવામાં આવે છે. પરંતુ ભૂલથી પણ તેના મૂળનું સેવન ન કરવું જોઈએ. કહેવાય છે કે જો 3 દિવસ કોઈ યુવક કેળાના મૂળનો રસ પી લે તો પુરૂષ નપુંસક બની જાય છે. તેનું કારણ એ છે કે કેળાના મૂળનો રસ શરીરમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનું લેવલ ઘણા હદ સુધી ઘટાડી દે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime