બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
Arohi
Last Updated: 08:54 AM, 12 November 2023
હિંદૂ ધર્મનો સૌથી મોટો તહેવાર 12 નવેમ્બરના દિવસે ઉજવવામાં આવશે. આ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે વિધિ વિધાનથી કરેલા કાર્ય જીવનને સફળ બનાવી દે છે. ત્યાં જ અમુક છોડ પણ દિવાળીના દિવસે ઘરમાં લગાવવામાં આવે તો તે જીવનને ધન ધાન્યથી પરિપૂર્ણ કરી દે છે. જ્યોતિષ શાસ્ત્રમાં પણ અમુક છોડને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યુ છે.
તુલસીનો છોડ
દિવાળીના દિવસે તુલસીનો છોડ ઘરમાં લગાવવો જોઈએ. આમ કરવાથી ઘરમાં સકારાત્મકતાનો વાસ થાય છે અને નકારાત્મકતા દૂર થાય છે. આટલું જ નહીં માતા લક્ષ્મીનો આશીર્વાદ સદા પ્રાપ્ત થાય છે. જીવન ખુશીઓથી ભરાઈ જાય છે. દિવાળીના દિવસે તુલસીનો છોડ લગાવવો શુભ માનવામાં આવે છે.
આમ કરવાથી ધન સાથે જોડાયેલી સમસ્યા જીવનથી ખતમ થઈ જાય છે. પરંતુ આ છોડને લગાવવાના અમુક નિયમ છે જેનું પાલન કરવું સૌથી વધારે જરૂરી માનવામાં આવે છે. રવિવારના દિવસે આ છોડને ન લગાવવો જોઈએ આ વખતે દિવાળી રવિવારના દિવસે છે માટે તમે ધનતેરસના દિવસે આ છોડને ઘરે લાવો.
અપરાજિતાનો છોડ
દિવાળીના દિવસે અપરાજિતાનો છોડ લગાવવો જોઈએ. આ છોડને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આટલું જ નહીં આ છોડના ફૂલ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. માટે આ દિવસે તમે આ છોડને જરૂર પોતાના ઘરમાં લગાવો તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. અને જીવન ધન ધાન્યથી પરિપૂર્ણ થશે.
મની પ્લાન્ટ
દિવાળીના દિવેસ ઘરમાં મની પ્લાન્ટ લગાવવું શુભ માનવામાં આવે છે. આ પ્લાન્ટને લગાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. સાથે જ માતા લક્ષ્મીનો આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. કહેવાય છે કે માતા લક્ષ્મીનું આગમન પણ આ છોડને લગાવવાથી ઘરમાં થાય છે.
કંદબનો છોડ
દિવાળીના દિવસે ઘરમાં ભગવાન શ્રી કૃષ્ણની સૌથી પ્રિય કદંબ લગાવવામાં આવે તો તે શુભ માનવામાં આવે છે. આ છોડને ઘરમાં લગાવવાથી ધન ધાન્યમાં વૃદ્ધિ થાય છે અને જીવન હંમેશા ખુશીઓથી ભરાયેલું રહે છે.
પારિજાતનો છોડ
ઘરમાં સુખ સમૃદ્ધિ બનાવી રાખવા માટે તમે દિવાળીના ખાસ તહેવાર પર પારિજાતનો છોડ લગાવો. આ તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા વધારે છે સાથે જ ઘરની વૃદ્ધિ પણ થાય છે અને અપાર સફળતા મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime