નિવેદન / વિવાદિત નિવેદન બાદ દિગ્વિજય સિંહે ટ્વિટ કરીને જણાવ્યું કેમ લગાવ્યો આરોપ

digvijay singh controversial statement non muslims spying for isi pm modi congress

કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહએ વધુ એક વખત વિવાદિત નિવેદન આપ્યું છે. તેમને કહ્યું છે કે પાકિસ્તાનની ગુપ્ત એજન્સી આઇએસઆઇ માટે મુસલમાન ઓછા અને ગેરમુસ્લિમ વધારે જાસૂસી કરી રહ્યા છે. દિગ્વિજયસિંહે કહ્યું કે RSS અને બજરંગદળ ગોરક્ષાના નામ પર ધંધો કરી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ