બ્રેકિંગ ન્યુઝ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
Priyakant
Last Updated: 07:04 PM, 5 April 2024
દરેક વ્યક્તિની ઇચ્છા હોય છે કે તેના જીવનમાં ક્યારેય પૈસાની ખોટ ન આવે અને મા લક્ષ્મીની કૃપા હમેશાં બની રહે અને આ ઈચ્છાથી આપણે બધા મા લક્ષ્મીને ખુશ કરવા માટે અલગ અલગ પ્રકારના ઉપાયો કરીએ છીએ. ખાસ કરીને શુક્રવારે મા લક્ષ્મીથી સંબંધિત ઉપાયો કરવાથી તમને આર્થિક લાભ થાય છે અને જીવનમાં કયારેય પૈસાની ખોટ આવતી નથી. જો તમે પણ આર્થિક લાભ મેળવવા માંગો છો તો શુક્રવારે ખાસ ઉપાય કરવાનું ભૂલશો નહી. ચાલો જાણીએ શુક્રવારનાં દિવસે ક્યાં ઉપાયો કરવા.
શુક્રવારના દિવસે કેળાના ઝાડની પૂજા કરવાથી મા લક્ષ્મીની કૃપા બની રહે છે સાથે જ જો તમારા પર કોઈ દેવું હોય તો આ ઉપાય કરવાથી દેવું ઓછુ થવા લાગે છે અને કેળાના ઝાડની પૂજા કરવાથી દેવાથી મુક્તિ પણ મળી શકે છે.
મા લક્ષ્મીની કૃપા મેળવવા માટે દર શુક્રવારે તુલસી અને શાલિગ્રામની પૂજા જરૂરથી કરવી. આ પૂજાથી મા લક્ષ્મી ખુબ જ ખુશ થાય છે. જ્યાં પણ ભગવાન વિષ્ણુની પૂજા થાય છે ત્યાં મા લક્ષ્મી હોય છે. મા લક્ષ્મીની કૃપા મેળવવા માટે દર શુક્રવારે તુલસી પાસે દીવો જરૂરથી પ્રગટાવવો.
મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તમારે શુક્રવારે દેવી લક્ષ્મીને પીળા રંગની વસ્તુઓ અર્પણ કરવી જોઈએ, જેથી મા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે. તમે પીળી સાડી, લાડુ, બંગડીઓ અને હળદર મા લક્ષ્મીને અર્પણ કરી શકો છો.
મા લક્ષ્મીને વૈજયંતીનાં ફૂલ ખૂબ જ ગમે છે. શુક્રવારે મા લક્ષ્મીની મૂર્તિને ગંગા જળથી સ્નાન કરાવો અને મા લક્ષ્મીનો શણગાર કરો. મા લક્ષ્મીને પીળા રંગના વસ્ત્રો અર્પણ કરી અને તેમને વૈજયંતી ફૂલોથી શણગારો. આ કરવાથી મા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહેશે.
મા લક્ષ્મીની કૃપા મેળવવા માટે તમારે ઘરમાં કોડી શંખની માળા જરૂર રાખવી જોઈએ. એવું માનવામાં આવે છે કે કોડીઓને ઘરમાં રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. સમુદ્રમાંથી મા લક્ષ્મી પ્રગટ થયા છે અને કોડીઓ પણ સમુદ્રમાંથી નીકળે છે. આ જ કારણથી મા લક્ષ્મીને કોડીઓ ખૂબ જ પસંદ છે. આને ઘરમાં રાખવાથી મા લક્ષ્મીની કૃપા હંમેશા તમારી સાથે બની રહે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
ટેકનોલોજી / વોટ્સએપ સાથે આવું થશે તો તરત થઈ જશે બંધ, કોઈનું નહીં ચાલે, કંપનીએ આપી મોટી ધમકી
WhatsApp Account ban
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
ટેકનોલોજી / વોટ્સએપ સાથે આવું થશે તો તરત થઈ જશે બંધ, કોઈનું નહીં ચાલે, કંપનીએ આપી મોટી ધમકી
WhatsApp Account ban
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024