બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Arohi
Last Updated: 08:04 AM, 23 November 2023
આજે કાર્તક શુક્લ પક્ષની એકાદશી તિથિ અને ગુરૂવારનો દિવસ છે. એકાદશી તિથિ આજે રાત્રે 9.02 વાગ્યા સુધી રહેશે. કાર્તક શુક્લ પક્ષની એકાદશી તિથિને દેવોત્થાની એકાદશી માનવામાં આવે છે. દેવઉઠી એકાદશીને પ્રબોધિની એકાદશી અને દેવઉઠી એકાદશીના નામથી પણ જાણવામાં આવે છે.
શાસ્ત્રોમાં આ એકાદશીનું ખૂબ જ મહત્વ છે. આજના દિવસે ખાસ ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે દેવઉઠી એકાદશી અને ગુરૂવારનો શુભ સંયોગ બની રહ્યો છે. એવામાં આ દિવસે વિષ્ણુજીની પૂજાથી અનેક ઘણા વધારે શુભ ફળોની પ્રાપ્તિ થશે. તેના ઉપરાંત આજના દિવસે ખાસ ઉપાયોને પણ જરૂર કરો. આ ઉપાયોને કરવાથી તમારી દરેક મુશ્કેલીઓ દૂર થશે.
દેવઉઠી એકાદશીના ઉપાય
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime