બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Premal
Last Updated: 01:20 PM, 8 October 2022
દાન પુણ્યનુ ફળ ઘણા જન્મો સુધી મળે છે
કહેવામાં આવે છે કે વ્યક્તિ દ્વારા કરવામાં આવેલુ દાન પુણ્યનુ ફળ તેને આ જન્મમાં તો મળે છે, પરંતુ ઘણા જન્મો સુધી મળે છે. પરંતુ ઘણી વખત અમુક ચીજ વસ્તુઓનુ દાન કરતી સમયે વ્યક્તિને એ ચીજ વસ્તુનો લાભ મળતો નથી. પરંતુ આ ચીજ વસ્તુઓનુ દાન કરવાથી વ્યક્તિને તેનુ નુકસાન ઉઠાવવુ પડી જાય છે. એટલેકે અમુક ચીજ વસ્તુઓનુ દાન કરવાથી દાન કરનારનુ પણ ભલુ નથી અને જે વ્યક્તિને દાન આપવામાં આવ્યું હોય તેનુ પણ ભલુ થતુ નથી.
આ વસ્તુઓનુ દાન ક્યારેય પણ ન કરશો
એવામાં જરૂરી છે કે આ વાતનો ખાસ ખ્યાલ રાખવામાં આવે કે તમે કઈ ચીજ વસ્તુઓનુ દાન કરી રહ્યાં છો. જો તમે કોઈ વ્યક્તિને કઈ દાન કરવાનુ વિચારી રહ્યાં છો તો જરૂરી છે કે તમને અમુક ચીજ વસ્તુઓની સારી રીતે જાણકારી હોવી જોઈએ. અમે તમને આજે જણાવીશુ કે વ્યક્તિએ કઈ વસ્તુઓનુ દાન ન કરવુ જોઈએ.
આ વસ્તુઓનુ દાન કરવુ હોય છે અશુભ
સાવરણી
વ્યક્તિએ ક્યારેય પણ સાવરણીનુ દાન ન કરવુ જોઈએ. મનાય છે કે સાવરણીનુ દાન કરવાથી ઘરમાં રહેલા પૈસા પૂરા થાય છે અને તમારે આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. એવામાં જરૂરી છે કે તમે ભૂલથી પણ ક્યારેય સાવરણીનુ દાન ના કરશો.
ફાટેલા ગ્રંથ અને બુક
માનવામાં આવે છે કે ક્યારેય પણ ફાટેલા ગ્રંથ અને બુકનુ દાન ન કરવુ જોઈએ. આ વસ્તુઓનુ દાન કરવુ સારો સંકેત માનવામાં આવતો નથી.
તેલ
ક્યારેય પણ ઉપયોગમાં લીધેલુ તેલ અથવા ખરાબ થયેલા તેલનુ દાન ના કરવુ જોઈએ. માનવામાં આવે છે કે જો તમે આ વસ્તુઓનુ દાન કરો છો તો તમારે શનિદેવના નકારાત્મક પ્રભાવોનો સામનો પણ કરવો પડી શકે છે. શનિદેવને પ્રસન્ન કરવા તો ઘણા સરળ છે પરંતુ જો શનિદેવ એક વખત તમારાથી નારાજ થાય તો તેનાથી તમારા જીવનમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે.
પ્લાસ્ટિકની વસ્તુઓ
ક્યારેય પણ પ્લાસ્ટિકમાંથી બનાવેલી વસ્તુઓનુ દાન ન કરવુ જોઈએ. આમ કરવાથી વ્યવસાય અને ઘરમાં અનેક પ્રકારના નુકસાનોનો સામનો કરવો પડી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime