બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ગુજરાત / ભાવનગર / રાજકોટ / Cyclone breaks Kutch farmers' backs: Pomegranates fall brings tears to eyes
Vishal Khamar
Last Updated: 04:37 PM, 17 June 2023
બિપોરજોય વાવાઝોડાથી સૌથી વધુ નુકશાન કચ્છમાં થવા પામ્યું છે. ત્યારે VTVNEWSની ટીમ કચ્છનાં ગ્રામ્ય વિસ્તારમાં પહોંચી હતી. જ્યાં વાવાઝોડાનાં કારણે જીલ્લામાં દાડમની ખેતી કરતા ખેડૂતોની કમર ભાંગી નાંખી છે. સમગ્ર કચ્છનાં દાડમનાં બગીચામાં પાક ખરી પડ્યો હતો. ત્યારે દાડમનાં ઉભા પાકને ભારે નુકશાન થતા ખેડૂતોની ચિંતામાં વધારો થવા પામ્યો છે.
દાડમ ઝાડ પરથી ખરી પડ્યા
આજે બિપોરજોય વાવાજોડાથી થોડી રાહત થતા ખેડૂતો ખેતરમાં શું પરિસ્થિતિ છે. તે જોવા નીકળ્યા હતા. ત્યારે ખેડૂતોએ ખેતરમાં જઈને જોતા દાડમનાં ઝાડ મૂળીયા સાથે નમી જવા પામ્યા હતા. તેમજ દાડમ પણ ઝાડ પરથી ખરી પડ્યા હતા. જેનાં કારણે પાકમાં મોટું નુકશાન થવા પામ્યું છે.
વાવાઝાડોનાં કારણે આંબા તેમજ દાડમનાં ઝાડ પડી ગયાઃ ખેડૂત
આ બાબતે ખેડૂત હસમુખભાઈએ જણાવ્યું હતું કે, પવન તો પરમદિવસનો સાંજનાં પાંચ વાગ્યાનો શરૂ થયો હતો. જે કાલે સાંજે છ વાગ્યે બંધ થયો. કાલે 10 વાગ્યે જે જોરદાર પવન આવ્યો તેમાં પડી ગયા છે. ત્યારે હવે જે ઝાડ નમી ગયા છે તે કોઈ કામનાં રહ્યા નથી. જે નુકશાન જ છે. આવો પવન મેં 98 ની સાલમાં આવ્યો હતો. ત્યારે બિપોરજોય વાવાઝોડાનાં કારણે આંબા તેમજ દાડમનાં ઝાડ પડી જતા ભારે નુકશાન છે. દાડમનાં ઝાડ પડી જતા ખેડૂતોમાં નિરાશા વ્યાપી જવા પામી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime