બ્રેકિંગ ન્યુઝ
VTV / Politics / Crop on Delhi violence issue Prime Minister Imran Khan poisoned OQ know what to say
ADVERTISEMENT
ઈમરાન ખાને ટ્વિટ કરીને કહ્યું હતું કે, આજે અમે જોઈ રહ્યાં છીએ કે, અબજથી વધારે લોકોની વસ્તી ધરાવતા પરમાણુંશક્તિથી સંપન્ન ભારત નાઝીવાદથી પ્રેરિત RSSની વિચારધારાથી ચાલી રહ્યો છે. જ્યારે પણ નક્સલવાદી વિચારધારા પર નફરત ફેલાય છે.
ADVERTISEMENT
વડાપ્રધાન ઈમરાન ખાને દિલ્હી હિંસાને લઈને મોદી સરકાર પર પ્રહાર કર્યા હતાં. ત્યાર બાદ ઈમરાન ખાને દિલ્હી હિંસા દરમિયાન ભારતને પોતાના દેશના અલ્પસંખ્યકોને સુરક્ષા પુરી પાડવાની વણજોઈતી સલાહ આપી છે.
Today in India we are seeing the Nazi-inspired RSS ideology take over a nuclear-armed state of over a billion people. Whenever a racist ideology based on hatred takes over, it leads to bloodshed.
— Imran Khan (@ImranKhanPTI) February 26, 2020
ADVERTISEMENT
અન્ય એક ટ્વિટમાં ઈમરાન ખાને કહ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં આપેલા સંબોધનમાં મે કહ્યું હતું કે, જ્યારે જિન બોટલમાંથી બહાર આવશે ત્યારે ખુનખરબાનો સમય શરૂ થશે. કાશ્મીર તો માત્ર એક શરૂઆત હતી. હવે ભારતના 20 કરોડ મુસલમાનોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. આંતરરાષ્ટ્રીય સમુદાયે આ મામલે તુરંત પગલા લેવા જોઈએ.
ADVERTISEMENT
As I had predicted in my address to UN GA last yr, once the genie is out of the bottle the bloodshed will get worse. IOJK was the beginning. Now 200 million Muslims in India are being targeted. The world community must act now.
— Imran Khan (@ImranKhanPTI) February 26, 2020
ADVERTISEMENT
ઈમરાન ખાને માત્ર કટાક્ષ કરતા પોતાના દેશની અલ્પસંખ્યકોની સુરક્ષાને લઈને કહ્યું હતું કે, હું મારા દેશના તમામ નાગરિકોને ચેતવણી આપુ છું કે, પાકિસ્તાનમાં જો કોઈ બિન-મુસ્લીમ વ્યક્તિ કે તેમના ધાર્મિક સ્થળોને નિશાન બનાવવામાં આવશે તો તેમની સાથે સખ્તાઈપૂર્વક આકરા પગલા ભરવામાં આવશે. દેશના તમામ નાગરિકો સમાન છે.
I want to warn our people that anyone in Pakistan targeting our non-Muslim citizens or their places of worship will be dealt with strictly. Our minorities are equal citizens of this country.
— Imran Khan (@ImranKhanPTI) February 26, 2020
ADVERTISEMENT
ઈમરાને એક પછી એક ટ્વીટ કરીને મોદી સરકાર પર કડવો કટાક્ષ કર્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.