નિવેદન / દિલ્હી હિંસા મુદ્દે પાક. પ્રધાનમંત્રી ઈમરાન ખાને ઝેર ઓક્યુ, જાણો શું કહ્યું

Crop on Delhi violence issue Prime Minister Imran Khan poisoned OQ know what to say

દિલ્હીમાં થઈ રહેલી હિંસાને લઈને દેશભરમાં ભય અને ચિંતા ફેલાયેલી છે. ત્યારે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ઇમરાન ખાને મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. ઇમારાન ખાને ટ્વીટર પર એક પછી એક પછી એલ ટ્વીટ કરીને સરકાર પર આક્ષેપ લગાવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ