અર્થવ્યવસ્થા / ક્રિસિલે આપી ચેતવણી, દેશની આઝાદી બાદની ચોથી સૌથી મોટી મંદીની આશંકા

crisil warns india fourth perhaps worst recession due to coronavirus lockdown

રેટિંગ એજન્સી ક્રિસિલનું કહેવું છે કે આઝાદી બાદ ભારતીય અર્થવ્યવસ્થા સૌથી ખરાબ સમયથી પસાર થઇ રહી છે. એજન્સીનું કહેવું છે કે આઝાદી બાદ આ પહેલા ત્રણ વાર અર્થવ્યવસ્થા મંદીની ઝપેટમાં આવી હતી, પરંતુ કોરોના વાયરસને કારણે લૉકડાઉને સૌથી વધારે ભારતીય અર્થવ્યવસ્થાને ઝટકો આપ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ