રાહત / કોરોના સંકટમાં ખેડૂતો માટે મોટા રાહતના સમાચાર, ધિરાણ પરત કરવાની મર્યાદા વધારાઈ

coronavirus in Gujarat farmer loan add instalment duration said DYCM nitin patel

કોરોના સંકટમાં ખેડૂતો માટે મોટા રાહતના સમાચાર આવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ધિરાણ પરત કરવાની મર્યાદા વધારાઈ છે. આ અંગે નીતિન પટેલે પત્રકાર પરિષદ કરીને જાહેરાત કરી હતી. આરોગ્યકર્મીઓ માટે પણ તેમણે મહત્વની જાહેરાત કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ