બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Congress leaders erupted with joy asking him 'how his josh' was: Smriti Irani on PM's security lapse

પ્રેસ કોન્ફરન્સ / 20 મિનિટ સુધી PM મોદીનો જીવ જોખમમાં હતો ત્યારે કોંગ્રેસ પૂછી રહી છે કે હાઉ ધ જોશ? સ્મૃતિ ઈરાની

Hiralal

Last Updated: 06:14 PM, 5 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબના બઠિંડામાં પ્રધાનમંત્રી મોદીની સુરક્ષા થયેલી કહેવાતી ચૂક મામલે ભાજપ આકરા પાણીએ આવ્યો છે અને કોંગ્રેસ અને સીએમ ચન્ની પર આકરા હુમલા કર્યાં છે.

  • પ્રધાનમંત્રી મોદીની સુરક્ષા મામલે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનું નિવેદન
  • 20 મિનિટ સુધી PM મોદીનો જીવ જોખમમાં હતો-સ્મૃતિ ઈરાની
  • કોંગ્રેસ પૂછી રહી છે કે હાઉ ધ જોશ? 

દિલ્હી સ્થિત ભાજપ મુખ્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ કરીને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ નેતા શ્રીનિવાસ બીવી પર પલટવાર કર્યો. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે 20 મિનિટ સુધી પીએમ મોદીનો જીવ જોખમમાં હતો ત્યારે કોંગ્રેસ પૂછી રહી છે કે હાઉ ઈઝ ધ જોશ? 

કોંગ્રેસ મોદીને નફરત કરે છે તેની બધાને ખબર છે-ઈરાની 

સ્મૃતિ ઈરાનીએ પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ પર હુમલો કરતા ઘણા સવાલ પૂછયા. તેમણે કહ્યું કે આપણને ખબર છે કે કોંગ્રેસ મોદીને નફરત કરે છે. કોંગ્રેસ પ્રધાનમંત્રી મોદીને નુકશાન પહોંચાડવાની કોશિશ કરી. જ્યારે પીએમ મોદીના કાફલાની સુરક્ષામાં ચૂક થઈ રહી હતી ત્યારે કોંગ્રેસ નેતા ખુશીથી ઉછળી રહ્યાં હતા. તેઓ પૂછી રહ્યાં હતા કે હાઉ ઈઝ ધ જોશ. આ કેવા પ્રકારની ઉજવણી છે. 

પંજાબમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ભાંગી પડી
ઈરાનીએ ક હ્યું કે પંજાબમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ભાંગી પડી છે. ડીજીપીનો દાવો કરે છે કે તેઓ પીએમની સિક્યુરીટી ડિટેઈલ પૂરી પાડવા અક્ષમ છે. કોંગ્રેસે જવાબ આપવો જોઈએ. 

હાઉ ઈઝ ધ જોશ-પીએમની રેલી રદ થયા બાદ કોંગ્રેસ નેતા શ્રીનિવાસ બીવીનું ટ્વિટ 
કોંગ્રેસ નેતા શ્રીનિવાસ બીવીએ પીએમ મોદીની રેલી સ્થગિત થયા બાદ ભાજપ પર કટાક્ષ  કર્યો હતો. શ્રીનિવાસે દાવો કર્યો હતો કે ફિરોઝપુરની રેલીમાં ખુરશીઓ ખાલી હતી તેથી પીએમ મોદીને પાછા જવું પડ્યું. શ્રીનિવાસે ટ્વિટ કરીને લખ્યું કે હાઉ ઈઝ ધ જોશ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ