બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / Congress leaders erupted with joy asking him 'how his josh' was: Smriti Irani on PM's security lapse
Hiralal
Last Updated: 06:14 PM, 5 January 2022
દિલ્હી સ્થિત ભાજપ મુખ્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ કરીને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ નેતા શ્રીનિવાસ બીવી પર પલટવાર કર્યો. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે 20 મિનિટ સુધી પીએમ મોદીનો જીવ જોખમમાં હતો ત્યારે કોંગ્રેસ પૂછી રહી છે કે હાઉ ઈઝ ધ જોશ?
Never before in the history of our country, a state govt knowingly constructed a scenario where the PM will be brought to harm. We know Congress hates Modi, but today they tried to harm the PM of India: Union Minister & BJP leader Smriti Irani pic.twitter.com/QUEyUOOIX0
— ANI (@ANI) January 5, 2022
કોંગ્રેસ મોદીને નફરત કરે છે તેની બધાને ખબર છે-ઈરાની
સ્મૃતિ ઈરાનીએ પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ પર હુમલો કરતા ઘણા સવાલ પૂછયા. તેમણે કહ્યું કે આપણને ખબર છે કે કોંગ્રેસ મોદીને નફરત કરે છે. કોંગ્રેસ પ્રધાનમંત્રી મોદીને નુકશાન પહોંચાડવાની કોશિશ કરી. જ્યારે પીએમ મોદીના કાફલાની સુરક્ષામાં ચૂક થઈ રહી હતી ત્યારે કોંગ્રેસ નેતા ખુશીથી ઉછળી રહ્યાં હતા. તેઓ પૂછી રહ્યાં હતા કે હાઉ ઈઝ ધ જોશ. આ કેવા પ્રકારની ઉજવણી છે.
Such is the breakdown in law & order in Punjab that the DGP claims he is incapable of providing support PMO & PM security detail. The Congress must give an answer: Union Minister & BJP leader Smriti Irani pic.twitter.com/Kawnrn26e3
— ANI (@ANI) January 5, 2022
પંજાબમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ભાંગી પડી
ઈરાનીએ ક હ્યું કે પંજાબમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ભાંગી પડી છે. ડીજીપીનો દાવો કરે છે કે તેઓ પીએમની સિક્યુરીટી ડિટેઈલ પૂરી પાડવા અક્ષમ છે. કોંગ્રેસે જવાબ આપવો જોઈએ.
Modi ji,
— Srinivas BV (@srinivasiyc) January 5, 2022
How's the Josh?#Punjab
હાઉ ઈઝ ધ જોશ-પીએમની રેલી રદ થયા બાદ કોંગ્રેસ નેતા શ્રીનિવાસ બીવીનું ટ્વિટ
કોંગ્રેસ નેતા શ્રીનિવાસ બીવીએ પીએમ મોદીની રેલી સ્થગિત થયા બાદ ભાજપ પર કટાક્ષ કર્યો હતો. શ્રીનિવાસે દાવો કર્યો હતો કે ફિરોઝપુરની રેલીમાં ખુરશીઓ ખાલી હતી તેથી પીએમ મોદીને પાછા જવું પડ્યું. શ્રીનિવાસે ટ્વિટ કરીને લખ્યું કે હાઉ ઈઝ ધ જોશ.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime