સંવિધાન દિવસ પર CM રૂપાણીએ સંબોધન કર્યુ હતુ તેમણે જણાવ્યું હતુ કે, 26 નવેમ્બર સંવિધાન દિવસ તરીકે ઉજવીયે છીએ. હાલ કોઈએ ઘભરાવવાની જરૂર નથી.
કોને કોને અપાશે રસી
રાજ્યમાં ટ્રાયલ ચાલુ છે, 1 હજાર લોકો પર થશે
SOPનું પાલન કરે એ આવશ્યક
ગુજરાતમાં કર્ફ્યૂ અને લોકડાઉનની સ્થિતિ અંગે CM રૂપાણીએ જણાવ્યું હતુ કે, હાલ કર્ફ્યૂ બાબતમાં અત્યારે 4 મહાનગરો માં રાત્રી કર્ફ્યૂ છે. કોરોનાએ મહામારીને રોકવા સરકાર કટિબદ્ધ છે. ઓછામાં ઓછા લોકો સંક્રમિત થાય અને લોકો ને સરરવાર મળે લોકો સજા થાય.
SOP નું પાલન કરે એ આવશ્યક
પરિસ્થિતિ કોઈ ખરાબ નથી. કોઈએ ગભરાવાની જરૂર નથી. લોકો માસ્ક પહેરે, sop નું પાલન કરે એ આવશ્યક છે. કોઈ લોકડાઉન આવવાનું નથી. કોરોનાની સ્થતી વકરે ત્યારે ઉચિત નિર્ણય કરીશું. લોકો એ અફવા માં આવવું નહીં. લોકો સાવચેતી રાખે
ઉત્પાદન 4 સ્ટેજમાં રસીનું વિતરણ થશે
અત્યારે વેકસીન ની ટ્રાયલ છે રાજ્ય માં 1000 થી વધુ લોકો પર ટ્રાયલ થવાની છે વેકસીન ડિસ્ટ્રીબ્યુશન અંગે વડાપ્રધાનને મુખ્યમંત્રી પાસે થી મંતવ્યો મંગાવ્યા હતા. તેનું આયોજન થઈ રહ્યું છે. કેન્દ્ર સરકાર નક્કી કરશે તે મુજબ આગળ વધીશુ. હાલ ઉત્પાદન 4 સ્ટેજમાં રસીનું વિતરણ થશે.
કોને કોને અપાશે રસી
રાજ્યમાં ટ્રાયલ ચાલુ છે, 1 હજાર લોકો પર થશે
પ્રથમ સ્ટેજમાં ડોક્ટર-હોસ્પિટલ સ્ટાફને વેક્સિન અપાશે
બીજા સ્ટેજમાં કોરોના વોરિયર્સને વેક્સિન અપાશે
ત્રીજા સ્ટેજમાં 50 વર્ષથી મોટી ઉંમરનાને વેક્સિન અપાશે