બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / CM Rupani in Surat for covid 19 pandemic high alert
ADVERTISEMENT
સુરતમા દિવસે દિવસે કેસમા વધારો થઇ રહ્યો છે. જો કે જુનમાં કોરોના સંક્રમણ રોકવામાં સફળ રહ્યા હતા. ધનવંતરી રથના પ્રયોગથી અમદાવાદના કેસો ઘટાડો થયો છે. એ જ મોડેલ સુરતમાં પણ અપનાવીશું. સુરતમાં પણ કોરોના નિયંત્રણ લાવવા તમામ પ્રયોગ કરીશુ.
સરકારી અધિકારીઓની ફોજ હાજર છે
ADVERTISEMENT
IAS લેવલના અધિકારીઓ સાથે મસલત કરીને તેમને સુરતમાં કોરોના રોકવાની જવાબદારી સોંપવામાં આવી છે. આરોગ્ય સચિવ જયંતી રવિએ પણ ત્રણ દિવસ સમીક્ષા કરી રહ્યા છે
સુરતમા કોવિડ-19 હોસ્પિટલ પાછળ 100 કરોડ રૂ ખર્ચાશે. ધનવંતરી રથ પણ સુરતના 500 સ્થળો પર ફરશે. દરરોજ 12થી 15 હજાર દર્દીઓને સ્થળ પર દવા અપાશે. સાંજ સુધીમાં 200 વેલ્ટિનેટર સુરતને મળશે.
સુરતમાં ઉદ્યોગ બંધ કરાશે
ADVERTISEMENT
CM રૂપાણીએ સુરતમાં ઉદ્યોગો મામલે જણાવ્યું હતુ કે, ડાયમંડ અને ટેક્સટાઇલ ઉધોગોમાં કર્ચમારીઓમા સંક્રમણનો વધારો થયો છે જેને કારણે હીરા કારખાના અને ફેક્ટ્રરીઓ બંધ કરાશે. નિયમો ઉલ્લંઘન સામે કાયદેસરના પગલા લેવાશે.
આકંડાઓ તફાવત અંગે CM રૂપાણીનુ નિવેદન
મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે, સરકારની વેબસાઇટ પર આવેલ આકંડા સ્પષ્ટ જ છે. કોરોના દર્દીઓને મોબાઇલની છુટ આપવાની આવી છે. સુરતમાં ફરીથી લોકડાઉનન નહી લાગે.
ADVERTISEMENT
શું કહ્યુ CM રૂપાણીએ?
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.