બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ધર્મ / chant these mantras on saturday Shanivaar Upay of lord shani dev do these remedies to get blessings from shani

Shanivaar Upay / દર શનિવારે અપનાવો આ ઉપાય, કરો આ મંત્રોનો જાપ, શનિદેવ થઇ જશે રાજીના રેડ, તમામ મનોકામનાઓ થશે પૂર્ણ

Arohi

Last Updated: 04:06 PM, 9 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Saturday Upay: શનિવારના દિવસ જો તમે ઈચ્છો છો કે શનિદેવની કૃપા તો દર શનિવાર જરૂર કરો આ ઉપાયો. મળશે શનિના પ્રકોપથી મુક્તિ.

  • દર શનિવારે અપનાવો આ ઉપાય
  • શનિદેવ થઇ જશે રાજીના રેડ 
  • તમામ મનોકામનાઓ થશે પૂર્ણ

શનિવારનો દિવસ શનિ પૂજા માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે શનિદેવની આરાધના કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને તમને શુભ ફળ આપે છે. શનિદેવ જો ભક્તોથી પ્રસન્ન થાય છે તો તેમનું જીવન ખુશીઓથી ભરી દે છે. આવો જાણીએ શનિવારના દિવસે શનિદેનને પ્રસન્ન કરવાના અચુક ઉપાય. 

શનિદેવને કેવી રીતે કરશો પ્રસન્ન 

  • શનિદેવની કૃપા મેળવવા માંગો છો તો માંસ અને દારૂનું સેવન ન કરો. 
  • શનિવારના દિવસે સરસવના તેલનો દિવો જરૂર કરો. દિવો હંમેશા સાંજના સમયે વડના ઝાડની નીચે કરો અને સવારના સમયે પીપળાના ઝાડની નીચે કરો. 
  • શનિવારના દિવસે કાળી ગાયની સેવા કરવી વધારે સારી માનવામાં આવે છે. આ દિવસે કાળી ગાયને રોટલી જરૂર ખવડાવો. 
  • શનિવારના દિવસે કાળા શ્વાનની સેવા જરૂર કરો. આ દિવસે કાળા કૂતરાને ભોજન જરૂર આપો. 
  • શનિવારના દિવસે ધ્યાન રાખો શનિ યંત્રની સ્થાપના કરો અને દર શનિવારે યંત્રની વિધિવત પૂજા કરો. 
  • શનિ યંત્રની સામે પ્રયત્ન કરો બ્લૂ રંગના પુષ્પ અર્પિત કરો. 
  • લાલ ચંદનની માળા અભિમંત્રિત કરી પહેરવાથી શનિનો અશુભ પ્રભાવ સમાપ્ત થઈ જાય છે. 

શનિવારના દિવસે કરો શનિ મંત્રનો જાપ 
ॐ प्रां प्रीं प्रौं सः शनैश्चराय नमः
આ મંત્ર શનિનો બીજ મંત્ર છે શનિદેવની ક્રૂર દૃષ્ટિથી બચવા માટે અને તેમના આશીર્વાદ મેળવવા માટે આ મંત્રનો જાપ કરો. 

ॐ शं शनैश्चरायै नमः શનિ ગ્રહને પ્રસન્ન કરવા માટે આ મંત્રનો જાપ પણ કરી શકો છો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ