બ્રેકિંગ ન્યુઝ
VTV / cbse syllabus up to 30 percentage by retaining the core concepts says ramesh pokhriyal
ADVERTISEMENT
કોરોના મહામારીને કારણે શાળાઓ બંધ થવાને કારણે શિક્ષણનો સમય પણ ઘટ્યો છે, તે ધ્યાનમાં રાખીને CBSEએ શૈક્ષણિક સત્ર 2020-21 માટે ધો. 9થી 12ના અભ્યાસક્રમમાં સુધારો કરવાનું નક્કી કર્યું છે.
Held a meeting with officials of @HRDMinistry and Delhi University today to discuss a synchronized calendar for DU admissions & #CBSE board examination results etc.
— Dr. Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) July 7, 2020
I would like to assure everyone that we at MHRD are committed to students' health and quality education. pic.twitter.com/wRfDezYFHp
ADVERTISEMENT
પોખરિયાલે આપ્યો જવાબ
ADVERTISEMENT
પોખરિયાલે વધુમાં લખ્યું છે, 'આ નિર્ણય માટે મેં થોડા અઠવાડિયા પહેલા સિલેબસ (#SyllabusForStudents2020) ઘટાડવા અંગે ઘણા વિદ્વાનોના સૂચનો માંગ્યા હતા. મને એ જણાવવામાં આનંદ થાય છે કે અમને 1.5 હજારથી વધુ સૂચનો મળ્યાં છે. તમારા જવાબો માટે આભાર.
CBSEએ ધો. 9 થી 12 ના વર્ગના વિદ્યાર્થીઓનો અભ્યાસ ઘટાડવાની અપાઇ સલાહ
ADVERTISEMENT
📢Considering the importance of learning achievement, it has been decided to rationalize syllabus up to 30% by retaining the core concepts.@PMOIndia @HMOIndia @HRDMinistry @mygovindia @transformIndia @cbseindia29 @mygovindia
— Dr. Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) July 7, 2020
ADVERTISEMENT
બીજી એક ટ્વિટમાં તેમણે લખ્યું - 'દેશ અને દુનિયાની અસામાન્ય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને CBSEએ ધો. 9 થી 12 ના વર્ગના વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ સુધારવા અને ઘટાડવાની સલાહ આપવામાં આવી હતી.
NCERT વૈકલ્પિક શૈક્ષણિક કેલેન્ડરને ફોલો કરશે
ADVERTISEMENT
તમને જણાવી દઇએ કે આ ઘટાડેલો અભ્યાસક્રમ બોર્ડની પરીક્ષાઓ અને આંતરિક મૂલ્યાંકન માટે સૂચવવામાં આવેલા વિષયોનો ભાગ નહીં હોય. શાળાના વડા અને શિક્ષકો પણ વિવિધ વિષયોના આયોજન માટે વિદ્યાર્થીઓને ઘટાડેલા વિષય-વસ્તુ સમજાવવાની ખાતરી આપશે. કોલેજો એલિમેન્ટરી ક્લાસ I-VII માટે NCERT વૈકલ્પિક શૈક્ષણિક કેલેન્ડરને ફોલો કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.