બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / causes restless legs at night restless legs syndrome treatment vitamin deficiency 2024
Manisha Jogi
Last Updated: 12:14 PM, 7 January 2024
ઘણી વાર રાત્રે પગ જકડાઈ જાય છે. ઘણા લોકોને પગમાં ખંજવાળ અને ઝણઝણાટી થાય છે. જેથી ઘણી વાર પગ હલાવવાની આદત પડી જાય છે. આ બાબતને સામાન્ય ના ગણી શકાય. જેને ‘રેસ્ટલેસ લેગ સિંડ્રોંમ’ કહેવામાં આવે છે. આ પરિસ્થિતિમાં બેચેની થાય છે અને ખૂબ જ દુખાવો થાય છે. મોટાભાગે આ પ્રકારની સમસ્યા રાત્રે સૂતા સમયે થાય છે. આ સિંડ્રોમ 30થી 60 મિનિટ સુધી રહે છે. આ પ્રકારની સમસ્યા થવાનું કારણ જાણી શકાયું નથી. ડોપામાઈન નામનું ન્યૂરોટ્રાંસમીટરનું લેવલ વધઘટ થવાને કારણે આ પ્રકારની સમસ્યા થાય છે. વિટામીનની ઊણપને કારણે આ પ્રકારની સમસ્યા થાય છે.
સૂતા સમયે પગ જકડાઈ જવાના કારણ
વિટામીન ‘બી’ની ઊણપ- અનેક રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે, વિટામીન ‘બી’ની ઊણપ થવાને કારણે આ પ્રકારની સમસ્યા થવાનું જોખમ વધી જાય છે. આ કારણોસર વિટામીન બી6 અને વિટામીન બી12થી ભરપૂર વસ્તુઓનું સેવન કરવું જોઈએ.
વિટામીન ‘સી’ની ઊણપ- શરીરમાં વિટામીન ‘સી’ની ઊણપના કારણે આ પ્રકારની સમસ્યા થાય છે. કિડનીના દર્દીઓને રેસ્ટલેસ લેગ સિંડ્રોમ થવાનું જોખમ વધુ રહે છે. આ કારણોસર વિટામીન ‘સી’થી ભરપૂર ડાયટ લેવી જોઈએ. જેથી કિડની યોગ્ય પ્રકારે કામ કરશે. લીંબુ, સંતરા, આમળા, નારંગી, ટમેટા અને દ્રાક્ષમાં ભરપૂર માત્રામાં વિટામીન ‘સી’ રહેલુ હોય છે.
વિટામીન ‘ડી’ની ઊણપ- શરીરમાં વિટામીન ‘ડી’ની કમીના કારણે ડોપામાઈન ડિસફંક્શનનું જોખમ રહે છે. જેથી પગ જકડાઈ જાય છે. આ કારણોસર દરરોજ તડકામાં બેસવું જોઈએ. તડકો ના મળે તો ડાયટમાં દૂધ, આખુ અનાજ, સંતરા, બેરીઝ, ફેટી ફિશ, ફિશ ઓઈલ, મશરૂમ જેવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ.
વિટામીન ‘ઈ’ની ઊણપ- કિડનીના દર્દીઓ માટે વિટામીન ‘ઈ’ ખૂબ જ જરૂરી છે. ક્રોનિક કિડની બિમારીથી પીડાતા દર્દીઓએ વિટામીન ‘ઈ’થી ભરપૂર ભોજનનું સેવન કરવું જોઈએ. બદામ, એવોકાડો, ટામેટા, પાલક, કીવી, કોળુ અને સૂરજમુખીમાં ભરપૂર માત્રામાં વિટામીન ‘ઈ’ રહેલું છે.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh