બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
સુદાનનો એક ભાગ હાલમાં વંશીય સંઘર્ષના યુધ્ધ સાથે ઝઝૂમી રહ્યા છે. માત્ર બે દિવસમાં 200 થી વધુ નાગરિકોના મોત થયા હોવાના અહેવાલ છે. આગામી દીવસોમાં જાનહાનિનો આંકડો હજુ વધવાની આશંકા છે. શુક્રવાર સાંજે 6 વાગ્યા સુધી પણ લાખ પ્રયાસો પછી પણ સંધર્ષ કરી રહેલા બંને આદિવાસી જૂથો પાછા જવા તૈયાર ન હતા.
At least 200 people were killed in two days of ethnic clashes in Sudan's southern Blue Nile state, official media said Saturday, up from an earlier toll of 150. Clashes broke out last week between members of the Hausa people and rival groups, reports AFP News Agency
— ANI (@ANI) October 22, 2022
ADVERTISEMENT
જાતીય હિંસાનો શિકાર બન્યા છે હજારો લોકો
આ હત્યાકાંડ પાછળનું મુખ્ય અને એકમાત્ર કારણ, અત્યારે માત્ર જ્ઞાતિની હિંસા જ જાણવા મળી રહી છે. અહેવાલો અનુસાર આ રક્તપાતનો પાયો કેટલાક મહિનાઓ પહેલા સુદાનના બ્લુ નાઈલમાં નાંખવામાં આવ્યો હતો. યુનાઈટેડ નેશન્સ ઓફિસ ફોર ધ કોઓર્ડિનેશન ઓફ હ્યુમેનિટેરિયન અફેર્સ એ અહેવાલ આપ્યો છે કે બ્લુ નાઈલ પર જુલાઈમાં હિંસક અથડામણો શરુ થઈ હતી. જેમાં ઓક્ટોમ્બર 2022 ની શરુઆત સુધીમાં લગભગ 150 લોકે માર્યા ગયા હતા. જ્યારે સંધર્ષ ગયા સપ્તાહે શરુ થયો હતો.
ADVERTISEMENT
માત્ર બે દિવસમાં 200 લોકોની હત્યા કરવામાં કરવામાં આવી
પશ્રિમ કોર્ડોફાન રાજ્યના ગર્વનરે પણ મંગળવારે શહેરની મુલાકાત લીધી હતી અને સ્થાનિક રહેવાસીઓ સાથે સંઘર્ષને દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તે પછી એટલે કે બીજા દિવસે બુધરાવે જે પ્રકારનો ભયંકર લોહિયાળ સંધર્ષ શરુ થયો અને જેમાં માત્ર બે-ત્રણ દિવસમાં 200 લોકોક માર્યા ગયા તે સ્પષ્ટ થઈ ગયું કે સરકારના તમામ પ્રયાસો આને કાબુમાં લેવા સક્ષમ છે. પરસ્પર લોહિયાળ હત્યાકાંડ નિષ્ફળ સાબિત થયો છે. જ્યારે બીજી તરફ આદિવાસીઓ કે વિદ્રોહિ જૂથો તરફથી શુક્રવાર બપોર સુધી આ યુધ્ધ હાથ ધરવાનો આગ્રહ રાખતા કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. તેથી કહેવું મુશ્કેલ છે કે સમજવું અશક્ય છે, આ લોહિયાળ સંધર્ષની સંભવિત સ્ટોપ લાઈન શું છે?
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.