ઉત્તરપ્રદેશ / તાજમહેલ જોવા આવતા વિદેશી અને NRIની સંખ્યા ઘટી, આ કારણ બન્યું જવાબદાર

caa violence Reduced the number of tourists come to see the Taj Mahal

તાજમહેલ પ્રત્યે લોકોની દીવાનગી ઓછી થઇ નથી, પરંતુ આ નગરીની હવામાં સાંપ્રદાયિકતાનું ઝેર ફેલાયું છે. સીએએ વિરુદ્ધ દેશમાં દરેક જગ્યાએ ઉપદ્રવની જ્વાળાઓથી અહીંના રહેવાસીઓએ પોતાની જાતને ભલે દૂર રાખી હોય, પરંતુ સીએએના વિરોધની ચિનગારીએ આગ્રાના પર્યટન ઉદ્યોગને અસર પહોંચાડી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ