બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:57 AM, 3 June 2025
સોના-ચાંદીના ભાવને લઈ ફરી એકવાર મોટી અપડેટ સામે આવી છે. દિલ્હીનું સોનાનું બજાર સમગ્ર ભારતમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. આ શહેરમાં સોનાના ભાવ દરરોજ બદલાય છે. દેશમાં દરરોજ સોનામાં રોકાણ થાય છે. દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને ચેન્નાઈ જેવા મુખ્ય શહેરોમાં આજે સોનાના ભાવમાં ફરી સ્થિરતા જોવા મળી રહી છે. નોંધનીય છે કે, સોનાની કિંમત આંતરરાષ્ટ્રીય બજાર અનુસાર બદલાય છે અને ડોલરની કિંમત, માંગ-પુરવઠો, આર્થિક સ્થિતિ અને તહેવારોની મોસમ જેવા ઘણા કારણોસર તેમાં દરરોજ ફેરફાર જોવા મળે છે. સોનાને રોકાણ માટે સલામત વિકલ્પ તરીકે પણ જોવામાં આવે છે, તેથી જ લોકો ઘણીવાર તેની કિંમતો પર નજર રાખે છે.
ADVERTISEMENT
ભારતના મુખ્ય શહેરોમાં સોનાના આજના ભાવ
ADVERTISEMENT
સોનામાં રોકાણ એક સ્થિર અને સલામત વિકલ્પ છે.
2001 થી 2024 ભારતમાં સોનાના ભાવમાં વાર્ષિક સરેરાશ 13.8% નો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન ફુગાવાનો દર લગભગ 7% હતો, જ્યારે સોનાએ ઘણું વધારે વળતર આપ્યું હતું. આર્થિક અનિશ્ચિતતાઓ દરમિયાન સોનાને સામાન્ય રીતે સલામત રોકાણ માનવામાં આવે છે.
ADVERTISEMENT
વધુ વાંચો: આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કે ઘટાડો? ટાંકી ફૂલ કરાવતા પહેલા જાણી લો આજના ભાવ

ADVERTISEMENT
ચાંદીમાં રોકાણ કરવાથી વધુ વળતર મળવાની સંભાવના છે
સોના કરતાં ચાંદીના ભાવ વધુ અસ્થિર રહ્યા છે. ચાંદીનો ઉપયોગ ઔદ્યોગિક હેતુઓ માટે પણ થાય છે, જેના કારણે તેની કિંમતોમાં વધઘટ થાય છે. જે લોકો વધુ જોખમ લેવા તૈયાર છે તેમના માટે ચાંદી એક સારો વિકલ્પ બની શકે છે.
ADVERTISEMENT
(DISCLAIMER બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.