બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
Manisha Jogi
Last Updated: 09:44 AM, 25 June 2023
વૈદિક જ્યોતિષ અનુસાર તમામ ગ્રહ નિશ્ચિત સમયે રાશિ પરિવર્તન કરીને અન્ય રાશિમાં પ્રવેશ કરે છે. જુલાઈ 2023માં ત્રણ ગ્રહોના રાશિ પરિવર્તનને કારણે તમામ રાશિના જાતકો પર અસર થશે. 1 જુલાઈના રોજ મંગળનું ગોચર થશે અને 7 જુલાઈ 2023ના રોજ શુક્રનું ગોચર થશે. ત્યારપછી 8 જુલાઈના રોજ બુધનું ગોચર થશે. આ ત્રણ ગ્રહોના ગોચરને કારણે 3 રાશિના જાતકો માટે શુભ સંયોગ સર્જાશે, જેથી અપાર સફળતા મળશે.
આ રાશિના જાતકોનું ચમકી જશે ભાગ્ય
મેષ- મેષ રાશિના જાતકો માટે ગ્રહોનું ગોચર શુભ સાબિત થશે. કરઅરમાં અપાર સફળતા મળશે, સાહસ તથા પરાક્રમમાં વૃદ્ધિ થશે. આત્મવિશ્વાસની મદદથી તમામ કામમાં સફળતા મળશે. તમારી કોઈ મહત્ત્વપૂર્ણ ઈચ્છા પૂરી થઈ શકે છે. સારા સમાચાર મળી શકે છે. આવકમાં વૃદ્ધિ થશે. નાણાંકીય લાભ થવાથી રોકાણ કરી શકશો.
સિંહ- જુલાઈમાં મંગળ, બુધ અને શુક્રના ગોચરથી આ રાશિના જાતકોને અપાર લાભ થશે. બિઝનેસ કરતા લોકોને વિશેષ લાભ થશે. પ્રગતિ થશે, ધન પ્રાપ્ત થશે. પરિવાર સાથે બહાર ફરવા જઈ શકો છો. ઘરમાં માંગલિક અથવા ધાર્મિક આયોજન થઈ શકે છે. જે પણ પૈસા ફસાયેલા છે, તે પરત મળી શકે છે અને બેન્ક બેલેસ વધશે.
તુલા- તુલા રાશિના જાતકો માટે જુલાઈ મહિનો ખૂબ જ શુભ સાબિત થશે. જે લોકો નવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે અથવા નવું કામ શરૂ કરવા માંગે છે, તે લોકોને લાભ થશે. અગાઉ કરેલ રોકાણને કારણે લાભ થશે. જમીન અને ગાડી ખરીદી શકે છે. ખુદનો બિઝનેસ શરૂ કરી શકે છે. તમે ખૂબ જ સારું પ્રદર્શન કરી શકશો, તમામ ઈચ્છા પૂર્ણ થશે.
(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime