ધર્મ / વેદજ્ઞ નારદનો ધર્મરાજને રાજ્યશાસ્ત્રનો બોધ

Buddhist Narad's Dharmaraja's teachings of state politics

આદર્શ રાજ્યવ્યવસ્થા ચલાવવા માટે મહાભારતમાં યુધિષ્ઠિરે નારદને ઉપદેશેલો રાજધર્મ અત્યારે પણ એટલો જ પ્રાસંગિક છે. વેદોના પારગામી ઋષિ નારદના મુખેથી નીકળતો આખો ઉપદેશ પ્રશ્ન સ્વરૂપે છે. ઉપદેશ ઘણો લાંબો છે પણ તેને વિગતે વાંચવા જેવો છે અને વારંવાર મમળાવવા જેવો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ