બ્રેકિંગ ન્યુઝ
પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે
ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
VTV / ધર્મ / | Bring these 4 items home on Monday, the poor will be 100 feet away, Mahadev will be happy and will pile up wealth
Vishal Khamar
Last Updated: 08:17 AM, 31 July 2023
શ્રાવણ મહિનો શિવભક્તો માટે કોઈ ઉત્સવથી ઓછો નથી. આ મહિનામાં શિવભક્તો દર સોમવારે મહાદેવને ગંગા જળ, દૂધ અને સામાન્ય જળથી અભિષેક કરે છે. તેમજ સાથે ઉપવાસ પણ કરે છે. દેવોના દેવ મહાદેવની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. ધાર્મિક શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે જે લોકો શિવનું શરણ લે છે તેમને તમામ પ્રકારના સાંસારિક સુખો મળે છે. જો તમે પણ પૈસા સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવા માંગો છો. તો શ્રાવણના ચોથા સોમવારે આ 4 વસ્તુઓ ઘરે લાવો.
શ્રાવણ મહિનાનાં સોમવાર પર આ વસ્તુઓ ઘરે લાવો
1) જો વાસ્તુ દોષના કારણે ઘરની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ હોય અથવા પરિવારના સભ્યો વચ્ચે મતભેદ હોય તો શ્રાવણ સોમવાર પર ભગવાન શિવનો તાંબાના નવા કળશથી અભિષેક કરો. આ માટે શ્રાવણ સોમવારના દિવસે તાંબાની કલગી ખરીદો અને તેને ઘરે લાવો. હવે તાંબાના કળશમાં ગંગા જળ ભરીને ભગવાન શિવનો અભિષેક કરો.
2) જો ઘરનો કોઈ સભ્ય હંમેશા બીમાર રહેતો હોય તો શ્રાવણ મહિનાનાં સોમવારે સવારે સ્નાન કર્યા પછી પૂજા સ્થળ પર મહામૃત્યુંજય યંત્ર સ્થાપિત કરે. જેનાં માટે બજારમાંથી મહામૃત્યુંજય યંત્રનો ફોટો ખરીદી કરી કરવો. જે બાદ મહામૃત્યુંજય યંત્ર સ્થાપિત કર્યા બાદ વિધિ વિધાન સાથે ભગવાન શિવજીની પૂજા કરવી. ત્યાર પછી દરરોજ વિધિપૂર્વક યંત્રની પૂજા કરો. આ ઉપાય કરવાથી રોગો અને પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.
3) ધાર્મિક શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે જળાભિષેક વગર શિવજીની પૂજા અધૂરી માનવામાં આવે છે. તેથી શ્રાવણના સોમવારે ભગવાન શિવનો જળાઅભિષેક કરો. આ માટ રત્નોમાંથી બનાવેલ શિવજીનું શિવલિંગ ઘરે લાવો. જે બાદ શિવલિંગની વિધિવત પૂજા કરો. આ ઉપાય કરવાથી કુંડળીમાં અશુભ ગ્રહોની અસર સમાપ્ત થાય છે.
4) જો તમે આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવવા માંગતા હોવ તો શ્રાવણ માસનાં સોમવારે ઘરે ચાંદીનો નંદી લાવો. નંદી એ ભગવાન શિવનું વાહન છે. ભગવાન શિવની સવારી નંદીજીને ઘરમાં સ્થાપિત કરો. જો તમે ઇચ્છો તો સોમવારે વિધિવત પૂજા કર્યા પછી નંદીજીને તિજોરીમાં મુકી શકો છો. આ ઉપાય કરવાથી આવકમાં વધારો થાય છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ