બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
Dinesh
Last Updated: 09:03 PM, 25 January 2023
અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેશન બલાસ્ટ કરી ઉડાડી દેવાની ધમકીનો પત્ર પોલીસને મળ્યો છે. જે સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસ શરી કરી છે, ગણતંત્રના આગાળના દિવસે ધમકી ભર્યા નનામા પત્રથી પોલીસ એલર્ટ બની છે.
BIG BREAKING: 26મી જાન્યુઆરીએ અમદાવાદ શહેરમાં બ્લાસ્ટ કરવાની ધમકી, ગીતા મંદિર બસ સ્ટેશન ટાર્ગેટ પર, પોલીસને મળ્યો નનામો પત્ર, ક્રાઇમ બ્રાન્ચે પત્ર લખનારને લઈને શોધખોળ કરી શરૂ#Ahmedabad #STbusstand #GitamandirBusStand #VTVGujarati pic.twitter.com/Of6nBB5T3C
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) January 25, 2023
ગીતા મંદિર બસ સ્ટેશનમાં બ્લાસ્ટ કરવાની ધમકી
GSRTCના ગીતા મંદિર બસ સ્ટેશનને બલાસ્ટ કરી ઉડાડી દેવાની ધમકીવાળા પત્રમાં નામ અને મોબાઈલ નંબરનો પણ ઉલ્લેખ છે. 26મી જાન્યુઆરી શહેરમાં બ્લાસ્ટ કરવાની ધમકી આપાઈ છે. જે સમગ્રે મામલે પોલીસ પત્ર લખનારની શોધખોળ હાથ ધરી છે.
મુસાફરોની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે
પાપ્ત માહિતી અનુસાર અમદાવાદ પોલીસને એક પત્ર મળ્યો છે, જેમાં 26મી જાન્યુઆરીએ અમદાવાદ સ્થિતના GSRTCના ગીતા મંદિર બસ સ્ટેશનને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે. જે નનામાં પત્રથી પોલીસ એલર્ટ બની છે અને પત્ર લખનારની શોધખોળ કરવા ચક્રોગતિમાન કર્યો છે. જે ધમકી ભર્યા પત્રથી મુસાફરોની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. તેમજ સમગ્ર મામલે પોલીસ એલર્ટ બની સઘન ચેકિંગ પણ હાથ ધરાયું છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime