જામનગર / મહામારીમાં ગુજરી બજાર બંધ રાખવું કે કેમ આ મુદ્દે ભાજપ કોંગ્રેસ સામ-સામે, અંતે લેવાયો આ નિર્ણય 

BJP-Congress on the issue of whether to keep the Gujari market closed due to the epidemic

જામનગરમાં ગુજરી બજાર ચાલુ અને બંધ રાખવાના મુદ્દે ભાજપ અને કોંગ્રેસના બે કોર્પોરેટર આમને સામને આવી ગયા અંતે પોલીસે પહોંચી બજાર બંધ કરાવીને મામલો થાળે પાળ્યો

બ્રેકિંગ ન્યૂઝ