બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / Biryani reduces men's sex drive: Why did the former minister close the shops?
Priyakant
Last Updated: 01:54 PM, 24 October 2022
નોન-વેજ બિરયાની સાથે દેશમાં ઘણી બધી વેજ બિરયાની છે. જોકે તૃણમૂલ કોંગ્રેસના નેતા અને પૂર્વ રાજ્ય મંત્રી રવિન્દ્ર નાથ ઘોષે પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં બે સ્થાનિક બિરયાનીની દુકાનો બંધ કરાવી દીધી છે. વાત જાણે એમ છે કે, ટીએમસી નેતાએ આરોપ લગાવ્યો કે, બિરયાનીમાં પડતા મસાલાને કારણે પુરૂષોની સેક્સ્યુઅલ ડ્રાઈવ ઘટી રહી છે.
મમતા બેનર્જીની સરકારના મંત્રી રવીન્દ્ર નાથ ઘોષે જણાવ્યું હતું કે, ઘણા લોકો તરફથી એવા આક્ષેપો થયા છે કે, બિરયાની બનાવવા માટે વપરાતા ઘટકો અને મસાલાએ પુરૂષોની સેક્સ ડ્રાઇવમાં ઘટાડો કર્યો છે. ઘોષે કહ્યું કે, છેલ્લા ઘણા દિવસોથી વિસ્તારના લોકો તરફથી એવી ફરિયાદો આવી રહી છે કે, તેઓ જાણતા નથી કે બિરયાની બનાવવા માટે કયા મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે, જે પુરુષોની જાતીય ઇચ્છાને અવરોધે છે.
આ સાથે કૂચ બિહાર નગરપાલિકા પ્રમુખે આરોપ લગાવ્યો કે, બિહાર અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોના લોકો આ વિસ્તારમાં બિરયાની વેચતા હતા અને દુકાનો લાયસન્સ વિના ચાલી રહી હતી. તેમણે કહ્યું કે, તમામ ફરિયાદો પછી અમે અહીં આવ્યા અને જાણવા મળ્યું કે દુકાનો પાસે ટ્રેડ લાઇસન્સ નથી, તેથી દુકાનો બંધ કરવામાં આવી હતી.
મહત્વનું છે કે, બિરયાની સૌપ્રથમ ભારતીય ઉપખંડમાં મુસ્લિમો દ્વારા બનાવવામાં આવી હતી. તે ચોખા, ભારતીય મસાલા અને સામાન્ય રીતે માંસ સાથે તૈયાર કરવામાં આવે છે. જોકે તે ક્યારેક કોઈ માંસ વિના પણ રાંધવામાં આવે છે. તેમજ ક્યારેક બિરયાનીમાં ઈંડા અને બટાકાનો ઉપયોગ કરી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh