નિર્ણય / બિન સચિવાલયની પરીક્ષાને લઇને રાજ્ય સરકારનો મોટો નિર્ણય, પ્રદીપસિંહે કરી જાહેરાત

Bin sachivalay exam Cancel gujarat government pradipsinh jadeja

બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપ મામલે ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મોટી જાહેરાત કરી છે. બિન સચિવાલયની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. SITના રિપોર્ટ આધારે સરકારે નિર્ણય લીધો છે. મહત્વનું છે કે, SITના રિપોર્ટમાં સાબિત થયું હતું કે પેપર લીક થયું છે. ત્યારે હવે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ