બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Benefits of eating white brinjal, controling bad cholesterol
Pooja Khunti
Last Updated: 11:18 AM, 12 December 2023
શાકભાજી સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા માટે મહત્વપૂર્ણ છે. બધાં જ શાકભાજીની અંદર પોષક તત્વ હોય છે પણ તેમાંથી એક છે રીંગણ. તમે ઘરે રીંગણનું શાક ખાધું જ હશે. તમે જાંબલી રીંગણ તો ખાધા જ હશે, પણ શું ક્યારેય સફેદ રીંગણ ખાધા છે. સ્વાદમાં સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય માટે ગુણકારી હોય છે. સફેદ રીંગણની અંદર પોટેશિયમ, કોપર, મેગ્નેશિયમ અને વિટામિન B જેવાં પોષક તત્વ હોય છે. સફેદ રીંગણનાં સેવનથી ગેસ, એસિડિટી અને કબજિયાત જેવી સમસ્યાઓથી રાહત મળે છે. તેનાં પાનની અંદર ફાયબર અને મેગ્નેશિયમ હોય છે. જે સુગર લેવલ ઓછું કરવાનું કામ કરે છે.
ડાયાબિટીસ
શરીરમાં વધી રહેલાં બ્લડ સુગર લેવલને નિયંત્રણમાં રાખવાં માટે સફેદ રીંગણનું સેવન કરો. તેનાં સેવનથી ડાયાબિટીસમાં થતી સમસ્યાઓ ઘટી શકે છે. તેનાં પાનની અંદર ફાયબર અને મેગ્નેશિયમ હોય છે. જે સુગર લેવલ ઓછું કરવાનું કામ કરે છે.
કોલેસ્ટ્રોલ
સફેદ રીંગણનાં સેવનથી ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટી શકે છે. તેની અંદર રહેલાં પોષક તત્વ ખરાબ કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે છે અને સારા કોલેસ્ટ્રોલનાં ગુણને વધારવામાં મદદ કરે છે. તેનાથી તમારું હ્રદય પણ લાંબા સમય સુધી સારું રહે છે.
સફેદ રીંગણની અંદર ફાયબરની માત્રા હોય છે. જે વજન ઘટાડી શકે છે. તેનાં સેવનથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે અને તમે વધુ ખાવાથી બચો છો. જેનાં કારણે તમારું વજન પણ નિયંત્રણમાં રહે છે.
ફાયબર
સફેદ રીંગણની અંદર રહેલ ફાયબર પાચન તંત્રને મજબૂત બનાવે છે. તે તમારાં આંતરડાનાં સ્વાસ્થ્ય માટે સારું હોય છે. નિયમિત રીતે સફેદ રીંગણનું સેવન કરવાથી ગેસ અને કબજિયાત જેવી સમસ્યાઓ ઓછી થઈ શકે.
માનસિક સ્વાસ્થ્ય
સફેદ રીંગણા ફાયટોન્યુટ્રિઅન્ટ્સ નામના કુદરતી રસાયણોથી સમૃદ્ધ છે. જે માનસિક સ્વાસ્થ્યને સુધારવા માટે જાણીતા છે. આ તમારાં શરીર અને મગજમાં રક્ત પ્રવાહને સુધારવામાં મદદરૂપ થાય છે. મગજમાં સારા રક્ત પ્રવાહનાં કારણે યાદશક્તિ મજબૂત બને છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime