બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
Manisha Jogi
Last Updated: 01:51 PM, 13 November 2023
વોરેન બફેટ એક દિગ્ગજ રોકાણકાર છે. શેરબજારમાં પૈસાની કમાણી કરવા અને નુકસાનથી બચવા માટે રોકાણકારોને સલાહ આપતા રહે છે. વોરેન બફેટે ઈક્વિટી માર્કેટમાં બહોળા અનુભવના આધાર પર રોકાણકારોમે મંદીથી બચવા માટે અનેક મંત્ર આપ્યા છે. જો તમે પણ આ 5 રોકાણની સલાહ માની લેશો તો ક્યારેય પણ નુકસાન નહીં થાય.
લાંબા ગાળા માટે રોકાણ કરો- વોરેન બફેટ જણાવે છે કે, રોકાણકારોએ લાંબા ગાળાના રોકાણ પર ધ્યાન આપવું જોઈએ. ટૂંકા ગાળા માટે રોકાણ ના કરવું જોઈએ. શેરબજાર સમય સાથે આગળ વધે છે, લાંબા ગાળાના રોકાણકારને વધુ ફાયદો થાય છે.
અસ્થિરતાથી ડરવું નહીં- વોરેન બફેટ અનુસાર જે રોકાણકાર શેરબજારની અસ્થિરતા પર વધુ પ્રતિક્રિયા આપે છે, તેમને નુકસાન થાય છે. શેરબજારમાં ઉથલ પાથલ થતા રોકાણકાર ઉતાવળમાં નિર્ણય લે છે, આ પ્રકારે ના કરવું જોઈએ. માર્કેટ વોલેટિલિટીથી ડરવું નહીં, શાંત રહીને લાંબા ગાળાના ટાર્ગેટ પર ધ્યાન આપો.
શેરનો રેટ નહીં કંપનીના ફંડામેંટલ અનુસાર રોકાણ કરો- મજબૂત ફંડામેન્ટલવાળી કંપનીઓમાં રોકાણ કરવાથી ક્યારેય પણ પૈસા ડૂબતા નથી. આ કારણોસર મજબૂત ફંડામેન્ટલ ધરાવતી કંપનીઓમાં લાંબા ગાળા માટે રોકાણ કરવું. જે કંપનીઓની બેલેન્સ શીટ સારી હોય, સ્થિર આવક તે કંપની મજબૂત ફંડામેન્ટલ ધરાવે છે, તેવું કહી શકાય.
ડાયવર્સિફાઈ પોર્ટફોલિયો- વોરેન બફેટ અનુસાર તમામ મૂડીનું એક જ જગ્યાએ રોકાણ ના કરવું જોઈએ. અલગ અલગ એસેટ ક્લાસમાં રોકાણ કરવાથી જોખમ ઓછું રહે છે. એક જ એસેટ ક્લાસમાં રિટર્નની ગેરંટી મળતી નથી અને જોખમ પણ વધી જાય છે.
પ્રોડક્ટિવ એસેટ્સમાં રોકાણ- વોરેન બફેટ જણાવે છે કે, રિઅલ એસ્ટેટ અને કૃષિ ભૂમિમાં રોકાણ કરવું જોઈએ. જે કેશફ્લો જનરેટ કરે છે. પ્રોડક્ટિવ એસેટ્સમાં રોકાણ કરવાથી આવકનો સ્થિર અને વિશ્વાસપાત્ર સ્ત્રોત ઉત્પન્ન થાય છે, જે બજારના પર્ફોર્મન્સ પર આધાર રાખતું નથી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime