જમ્મૂ કાશ્મીર / 15 દિવસ બાદ શ્રીનગરના લાલ ચોકથી હટાવાયા બેરિકેડ, સ્થિતિ સામાન્ય

barricades removed at lal chowk srinagar

જમ્મૂ કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ ધીરે-ધીરે પ્રતિબંધો હટી રહ્યા છે. આ ક્રમમાં શ્રીનગર શહેરના વ્યાવસાયિક કેન્દ્ર લાલ ચોક પર ઘંટાઘર પાસેથી બેરિકેડ હટાવી દેવાયા છે. 15 દિવસ બાદ અહીં લોકો અને વાહનોની અવરજવરની અનુમતિ મળી છે. 

બ્રેકિંગ ન્યૂઝ