અયોધ્યા / રામમંદિરનાં નિર્માણ સમયે બાબરનાં વંશજ આપશે આ ભેટ

Babar's descendants will provide a gold brick in the temple

અયોધ્યા કેસને લઈને અમદાવાદમાં રહેતા બાબરીનાં વંશજ પ્રિન્સ યાકુબ તુસીએ સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકાર્યો છે. તેમણે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે રામમંદિર સાથે કરોડો હિંદુઓની આસ્થા જોડાયેલી છે. ત્યારે સમગ્ર દેશે તેને સર્વમાન્ય ગણી શાંતિ સૌહાર્દ અને ભાઈચારાનો સંદેશો આપવો જોઈએ. અયોધ્યા રામમંદિરનું નિર્માણ થશે ત્યારે હું સોનાની ઈંટ દાનમાં આપીશ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ