બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / ayodhya remains of ancient temple found during excavation in ram janmabhoomi
Arohi
Last Updated: 03:27 PM, 13 September 2023
અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કાર્ય પ્રગતિ પર છે. એવામાં ખોદકામમાં પ્રાચીન મંદિરના અવશેષ મળ્યા છે. જેમાં મૂર્તિઓ અને સ્તંભ મળી આવ્યા છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે સોશિયલ મીડિયા દ્વારા તેની જાણકારી આપી તેમણે એક ફોટો શેર કર્યો છે.
श्री रामजन्मभूमि पर खुदाई में मिले प्राचीन मंदिर के अवशेष। इसमें अनेकों मूर्तियाँ और स्तंभ शामिल हैं। pic.twitter.com/eCBPOtqE1W
— Champat Rai (@ChampatRaiVHP) September 12, 2023
જેમાં આ અવશેષ ભેગા કરીને મુકવામાં આવ્યા છે. ચંપત રાય અક્સર મંદિર નિર્માણ સાથે જોડાયેલા ફોટો શેર કરતા રહે છે. હાલ રામ મંદિરના પ્રથમ ફ્લોરનું નિર્માણનું કાર્ય પુરૂ થવા આવ્યું છે.
દેવી-દેવતાઓની કલાકૃતિઓ પણ મળી આવી
મહત્વનું છે કે આ પહેલી વખત નથી જ્યારે મંદિર નિર્માણના સમયે ખોદકામ વખતે મળેવી વસ્તુઓના ફોટો સામે આવ્યા છે આમા ડજન કરતા વધારે મૂર્તિઓ, સ્તંભ, શિલાઓ વગેરે શામેલ છે. આ શિલાઓમાં દેવી-દેવતાઓની કલાકૃતિઓ બનેલી છે.
श्री राम जन्मभूमि मंदिर के प्रथम तल पर चल रहा निर्माण कार्य। भव्य और दिव्य मंदिर का निर्माण कोटि-कोटि रामभक्तों के भागीरथ प्रयास और अनवरत संघर्ष की परिणीति है। pic.twitter.com/tM5YPvofeM
— Champat Rai (@ChampatRaiVHP) August 3, 2023
ફોટોમાં મંદિરોમાં લાગેલા સ્તંભ પણ જોવા મળી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ખોદકામ વખતે મળેલા આ અવશેષોને રામલલાના ભવ્ય મંદિરમાં શ્રદ્ધાળુઓના દર્શન માટે રાખવામાં આવશે.
મહત્વનું છે કે જ્યારે મંદિર બનાવવાનું શરૂ કરવામાં આવ્યું ત્યારે લગભગ 40થી 50 ફૂટનું ખોદકામ કરવામાં આવ્યું હતું. મંદિર પરિસરના ખોદકામ વખતે આ બધુ વસ્તુઓ મળી છે. જે હિંદૂ પક્ષના દાવાને વધારે સિદ્ધ કરે છે. ASIના સર્વેમાં પણ ઘણી વસ્તુઓ મળી હતી. મંદિર-મસ્જિદ મામલાની સુનાવણી વખતે કોર્ટે પણ તેનો સંજ્ઞાન લીધો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime