બ્રેકિંગ ન્યુઝ
રામલલાનાં અલૌકિક ચહેરાની પહેલી ઝલક
પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં થયાં ભગવાન રામનાં દર્શન
પ્રભુનો હસતો ચહેરો જોઈને મન મોહી જશે
અયોધ્યામાં 22 જાન્યુઆરીનાં રોજ રામલલાનાં પ્રાણ પ્રતિષ્ઠા થવાથી પહેલાં ભગવાન રામનાં અલૌકિક ચહેરાની પહેલી ઝલક સામે આવી છે. રામ મંદિરમાં 22 જાન્યુઆરી સુધી થનારા અભિષેક સમારોહ પહેલાં ગુરુવારની બપોરે રામ જન્મભૂમિનાં ગર્ભગૃહમાં ભગવાન રામની મૂર્તિ રાખવામાં આવી છે. તમે પણ કરી લો દર્શન:
ADVERTISEMENT

મૈસુર સ્થિત શિલ્પકાર અરુણ યોગીરાજે આ પ્રતિમા તૈયાર કરી છે. ગુરુવારે રામલલાની 51 ઇંચની મૂર્તિ મંદિરમાં લાવવામાં આવી હતી. અભિષેક સમારોહ સાથે સંકળાયેલા પૂજારી અરુણ દીક્ષિતે જણાવ્યું કે, બપોરે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ભગવાન રામની મૂર્તિ ગર્ભગૃહમાં મૂકવામાં આવી હતી. જ્યારે પ્રધાન સંકલ્પ ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રાએ કર્યું હતું.
ADVERTISEMENT
વધુ વાંચો : આંખે પાટા, ગળામાં હાર... કરો પ્રભુ રામલલાના દર્શન, સામે આવી વધુ એક નવી તસવીર

ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.