બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Vaidehi
Last Updated: 05:37 PM, 20 January 2024
માત્ર 2 દિવસ બાદ એટલે કે 22 જાન્યુઆરી 2024નાં રોજ અયોધ્યા ખાતે શ્રીરામ મંદિર ખાતે રામલલાનાં પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. તમામ તૈયારીઓ સમાપ્ત થઈ ગઈ છે. દેશ-વિદેશનાં તમામ રામભક્તોમાં ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે. તેવામાં અયોધ્યા ખાતે જૈન સમાજ દ્વારા પણ એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉત્સુકતા વ્યક્ત કરતાં જૈન સમાજે લંગરનું આયોજન કર્યું.
Ayodhya News: અયોધ્યામાં જૈન સમાજ દ્વારા લંગરનું આયોજન | VTV Gujarati#Ayodhya #jain #langar #RamMandirPranPratishta #RamMandir #AyodhyaRamTemple #ShriRamHomecoming #SabkeRam #AyodhyaRamMandir #vtvgujarati pic.twitter.com/ttfqsz4CqS
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) January 20, 2024
જૈન સમાજમાં ખુશીની લહેર
અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઇ જૈન સમાજે સૌને શુભકામના પાઠવી. લંગરનાં આ વિશિષ્ટ કાર્યક્રમમાં જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે જૈનાચાર્ય ધર્મ ધુરંધરજી મહારાજ અયોધ્યા પહોંચ્યા હતાં. રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઇ જૈનાચાર્યે કહ્યું કે- 'રામમંદિર પ્રતિષ્ઠાને લઇ જૈન સમાજ તરફથી ખુબ ખુબ શુભકામનાઓ'. તેમણે કહ્યું કે," પાકિસ્તાનમાં રહેતા હિંદુઓએ પણ અયોધ્યાને લઇ પત્રો મોકલ્યા છે. હું ગતવર્ષે પાકિસ્તાન ગયો હતો. એ સમયે પહેલીવખત કેટલાક લોકો સાથે વાતચીત થઈ. ત્યાં જીવદયાનું કામ કરનારા લોકોએ પણ રામમંદિર પ્રાણ-પ્રતિષ્ઠાને લઈને પત્રો લખ્યાં છે."
વધુ વાંચો: તમને વિચાર આવ્યો ખરો! રામ મંદિરની મૂર્તિ શ્યામવર્ણ કેમ છે? કારણ હજારો વર્ષ સુધીનું
અયોધ્યાનું નામ વિનિતા
તેમણે કહ્યું કે રામ જ ધર્મ છે. મંદિરમાં જે ચિહ્ન મુકવામાં આવ્યું છે તેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે રામ જ ધર્મનું શરીર છે, રામ ધર્મની આત્મા છે. તેથી હું ઈચ્છું છું કે આ મંદિરમાં શ્રીરામલલાજીની પ્રતિષ્ઠાની સાથે-સાથે વિશ્વમાં રામજીની આત્મા, તેમના દ્વારા કહેવામાં આવેલ અને પાળવામાં આવેલ મર્યાદા ધર્મનો, સત્ય ધર્મનો પ્રચાર થાય. તેમણે એવું પણ જણાવ્યું કે 'આદિનાથ સ્વામીજીના સમયે અયોધ્યાનું નામ વિનિતા હતું'
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime