બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
Kinjari
Last Updated: 10:36 AM, 10 November 2021
ભારતીય મૂળના શખ્સને ફાંસી
ભારતીય મૂળના આ શખ્સને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી પરંતુ તેના એક દિવસ પહેલા તે સંક્રમિત થઇ ગયો હતો. સિંગાપુરમાં સૌથી ચર્ચિત ફાંસી ટળી ગઇ હતી. જો કે આગળની સુનવણી પહેલા તેને ફાંસી નહી થાય.
2009માં થઇ હતી ધરપકડ
ભારતીય મૂળના ધર્મલિંગમને માદક પદાર્થની તસ્કરીના આરોપમાં બુધવારે ફાંસી પર ચઢાવવાનો હતો. તેને 2009માં પકડવામાં આવ્યો હતો. તેના એક વર્ષ બાદ એટલે કે 2010માં તેને ફાંસીની સજા સંભળાવી દેવામાં આવી હતી પરંતુ તેણે 2011માં ઉચ્ચ ન્યાયાલયમાં અપીલ કરી અને ન્યાય ન મળવા પર સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી પરંતુ 2019માં તેની અપીલ રદ્દ કરી દેવામાં આવી હતી. 2019માં જ રાષ્ટ્રપતિએ પણ તેને રાહત ન આપી. આ મામલો થોડા સમયથી ઇન્ટરનેશનલ ન્યૂઝમાં છવાયેલો હતો.
મલેશિયા PMએ લખી ચિઠ્ઠી
ધર્મલિંગમ માટે મલેશિયાના પ્રધાનમંત્રી ઇસ્માઇલ સબરી યાકોબે સિંગાપુરના પીએમ લી સીન લૂંગને પત્ર પણ લખ્યો હતો. તે સિવાય માનવઅધિકાર સંગઠનોએ પણ રાહત અપાવવાનો પ્રયાસ કર્યો હતો. ધર્મલિંગમને માફી આપવા સંબંધિત ઓનલાઇન અરજી પર 70000 લોકોએ પોતાની સહી કરી હતી પરંતુ તેને રાહત મળી શકી નહી.
ફાંસી પહેલા કોરોના પોઝીટીવ
આટલું થયા હોવા છતાં તેને રાહત નહોતી મળી પરંતુ ફાંસીના એક દિવસ પહેલા તે કોરોના પોઝીટીવ થઇ ગયો હતો. જેના કારણે તેને ફાંસી આપી શકાય નહી. હજુ આ મુદ્દે જજે કોઇ ફેંસલો આપ્યો નથી પરંતુ રામ રાખે તેને કોણ ચાખે કહેવત અહીં સત્ય ઠરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime