બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / ધર્મ / Astro Tips Do not make a mistake in the kitchen of velan patli will have to suffer bad consequences
Arohi
Last Updated: 02:00 PM, 3 January 2023
રસોડામાં માતા અન્નપૂર્ણાનો વાસ માનવામાં આવે છે. મા અન્નપૂર્ણા મા લક્ષ્મીનું બીજું સ્વરૂપ છે. ઘર કેટલું સુખી અને સમૃદ્ધ છે તે તેના રસોડાને જોઈને જાણી શકાય છે. વેલણ-પાટલી રસોડાની ખૂબ જ મહત્વની વસ્તુ છે.
જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે વેલણ-પાટલીથી રોટલી બનાવતી વખતે ઘણી સાવધાની રાખવી જોઈએ, નહીં તો ઘર બરબાદ થતાં વાર નથી લાગતી. ચાલો આ વિશે વિગતવાર જાણીએ.
આ રંગની વેલણ-પાટલીનો ન કરો ઉપયોગ
ખાખી અથવા ભૂરા રંગના વેલણ-પાટલીનો ઉપયોગ મોટાભાગના રસોડામાં થાય છે. ઘણી વખત લોકો ફેશનમાં કાળા રંગના વેલણ-પાટલીનો પણ ઉપયોગ કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આવું કરવું અશુભ માનવામાં આવે છે. તમારી આ ભૂલ તમને ગરીબ પણ બનાવી શકે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો રસોડામાં કાળી વેલણ-પાટલીનો ઉપયોગ કરવામાં આવે તો શનિદોષ શરૂ થાય છે અને નકારાત્મક શક્તિઓ ઘરમાં પ્રવેશ કરે છે જે તમને ધીરે ધીરે વિનાશ તરફ લઈ જાય છે.
આ રીતે રોકો વેલણ-પાટલીનો અવાજ
જ્યોતિષીઓના મતે વેલણ-પાટલી પર રોટલી બનાવતી વખતે અવાજ ન આવવો જોઈએ. આવું કરવું અશુભ માનવામાં આવે છે અને ધનહાનિની શરૂઆતના સંકેત આપે છે.
જો તમારી આદણી થોડી વાંકીચૂકી હોય તો તેની નીચે કપડું રાખીને તેને સંતુલિત કરો, જેથી તેમાંથી અવાજ ન આવે. તમે વેલણ વાપરતી વખતે પણ ધ્યાન રાખો કે તેમાંથી વધુ અવાજ ન આવવો જોઈએ.
ગંદુ ન રાખો આદણી વેલણ
જ્યારે પણ તમે વેલણ-પાટલી સાથે રોટલી બનાવો છો ત્યારે ધ્યાનમાં રાખો કે તેને ગંદી ન રાખો. રોટલી બનાવ્યા પછી બંનેને સ્વચ્છ પાણીથી ધોઈ લો અને પછી કપડાથી લૂછીને જ તેને ગોઠવો.
વેલણ-પાટલીને ધોયા વગર રાખવાથી તેમાં બેક્ટેરિયા અને અન્ય કીટાણુઓ વધવાનો ખતરો રહે છે, જેના કારણે બીમાર થવાનું જોખમ રહે છે. તેથી તેને સાફ કરવું ખૂબ જ જરૂરી બની જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime