બ્રેકિંગ ન્યુઝ
લોકસભાના પાંચમા ચરણમાં કુલ 58.73 ટકા મતદાન નોંધાયું
અમદાવાદમાં 4 આતંકીની ધરપકડ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ATSને પાઠવ્યા અભિનંદન
અમદાવાદ એરપોર્ટ પર ચાર આંતકીની ધરપકડ મુદ્દે DGP વિકાસ સહાય યોજી પ્રેસવાર્તા
અમદાવાદમાં ઘૂસ્યા ચાર આતંકીઓ
વડોદરામાં માત્ર બે જ દિવસમાં 9 લોકોના મોત
ઈરાનના રાષ્ટ્રપતિનું મોત
આજે PM મોદીનો રોડ શો
અક્ષય કુમાર સહિતના કેટલાંક કલાકારોએ કર્યું મતદાન
આજે લોકસભા ચૂંટણીનું પાંચમાં તબક્કાનું મતદાન
બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ચૂંટણી બાદ અમરેલીમાં બદલાયા ભાજપ નેતાઓના સૂર, હવે ભરત કાનાબારે સવાલ ઉઠાવ્યા
Last Updated: 07:01 PM, 10 May 2024
લોકસભા ચુંટણી બાદ અમરેલી ભાજપમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં સાંસદ નારણ કાછડીયાએ ઉમેદવારની પસંદગીને લઈને પક્ષ સામે નારાજગી દર્શાવ્યા બાદ અમરેલી ભાજપના નેતા ડૉ. ભરત કાનાબારે પણ નારણ કાછડિયાના નિવેદનને સમર્થન આપ્યું છે અને ભાજપના ઉમેદવારની પસંદગી મુદ્દે નારાજગી દર્શાવી છે. જે રીતે ભાજપના નેતાઓ પોતાની પક્ષ સાથેની નારાજગી જાહેરમાં બતાવી રહ્યા છે તે રીતે જોઈએ તો અમરેલી ભાજપમાં સબ સલામત ના હોઈ એવું દેખાઈ રહ્યું છે.
ADVERTISEMENT
કાછડિયા બાદ ડૉ. ભરત કાનાબારે રોષ ઠાલવ્યો
ADVERTISEMENT
નારણ કાછડિયાના નિવેદન બાદ ડૉ. ભરત કાનાબારે રોષ ઠાલવતા કહ્યું કે, કયાંકને કયાંક રજૂઆતોમાં તેમજ અપાતા અભિપ્રાયોમાં પાર્ટીને મીસગાઈડ થયું હોય તેવું બની શકે છે. જેના કારણે ઉમેદવારોની પસંદગીમાં પાર્ટીએ થાપ ખાધી હોય તેવું બની શકે, જેના કારણે ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ વિરોધ જોવા મળ્યો છે. આ બાબત ભારતીય જનતા પાર્ટીના ઈતિહાસમાં પહેલીવાર બન્યું છે.
વાંચવા જેવું: ગુજરાતમાં આવતી કાલથી વીજળીના કડાકા-ભડાકા સાથે પડશે વરસાદ, રાજ્યના આ વિસ્તારો રહે એલર્ટ
'અબ પછતાએ ક્યા હોત જબ ચિડિયા ચૂગ ગઈ ખેત'
કાછડીયાના નિવેદનને લઈ ભરત કાનાબારે કહ્યું કે, નારણભાઈએ વ્યક્તિગત અભિપ્રાય ખુલીને વ્યક્ત કર્યો છે. ઉમેદાવરોની ક્લોલીટી અને ગુણવત્તામાં વધારે કહીં કેવા જેવું નથી કારણ કે, હવે મતદાન પૂર્ણ થઈ ગયું છે એટલે 'અબ પછતાએ ક્યા હોત જબ ચિડિયા ચૂગ ગઈ ખેત'
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT