બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / Amit shah at ITBP function talked about soldiers and LAC
Vaidehi
Last Updated: 04:59 PM, 31 December 2022
ભારત-ચીન સીમાને લઇને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ભારતની એક ઇંચ જમીન પર પણ કોઇ કબજો નહીં કરી શકે. બેંગલૂરુમાં ITBPનાં એક કાર્યક્રમને સંબોધિત કરતાં તેમણે કહ્યું કે મને ભારત-ચીન સીમાને લઇને કોઇપણ પ્રકારની ચિંતા નથી હોતી કારણ કે મને ખબર છે કે ત્યાં ITBPનાં જવાનો ત્યાં પેટ્રોલિંગ કરી રહ્યાં છે. અરૂણાચલ પ્રદેશ, જમ્મૂ-કાશ્મીર, લદ્દાખ- તમામ જગ્યાઓ પર ગયો,ત્યાં તેમણે ભારતની જનતા હિમવીર કહીને બોલાવે છે.
Never worry about India-China border as ITBP guards them and none can take an inch: Amit Shah
— ANI Digital (@ani_digital) December 31, 2022
Read @ANI Story | https://t.co/0YBJhlxFE4#AmitShah #ITBP #indiachina #India pic.twitter.com/37lahsIBA5
ભારતીય જનતા તેમને હિમવીર કહે છે- શાહ
અમિત શાહે કહ્યું કે ITBPએ કઠોર પરિસ્થિતિઓમાં ઘણું સારૂં પર્ફોર્મન્સ કર્યું છે. તેથી ઉત્તરભારતનાં રાજ્યો અરૂણાચલ પ્રદેશ, જમ્મૂ-કાશ્મીર, લદ્દાખ દરેક જગ્યાઓ પર હું હયો છું. ત્યાંનાં ભારતીયો તેમને હિમવીર કહીને બોલાવે છે. આ ઉપનામ તેમને આપવામાં આવ્યું છે. હું માનું છું કે પદ્મશ્રી, પદ્મવિભૂષણથી પણ મોટું ઉપનામ જનતાએ સિપાહીઓને આપ્યું છે. આ ઘણી મોટી ઉપલબ્ધિ છે કારણ કે આ સરકારી ઉપનામ નથી.
LAC વિવાદને લઇને વિપક્ષ પર પ્રહાર
અરૂણાચલ પ્રદેશનાં તવાંગમાં થયેલ ચીની સૈનિકો સાથેની અથડામણને લઇને સરકાર પર પ્રશ્નો ઊઠાવવામાં આવતાં હોય છે. સંસદનાં શિયાળાનાં સત્ર દરમિયાન વિપક્ષે આ વિષય પર ચર્ચા માટે વારંવાર માંગ કરી છે. કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ પણ આ વિષયને લઇને સરકાર પર પ્રહારો કર્યાં છેય ત્યારે અમિત શાહે પણ કહ્યું કે તે મને ભારત-ચીન સીમાને લઇને કોઇપણ પ્રકારની ચિંતા નથી હોતી કારણ કે મને ખબર છે કે ત્યાં ITBPનાં જવાનો ત્યાં પેટ્રોલિંગ કરી રહ્યાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime