આક્રોશ / ચિક્કીનો પ્રસાદ ખૂટ્યો,અંબાજીમા મોહનથાળ પ્રસાદ બંધ કરી ચિક્કી શરુ કરી હતી એ પણ ખુટી પડી,પ્રસાદ કેન્દ્ર પર ભક્તોની લાઈન

Ambaji temple line at prasad center is also missing

હોળી ધુળેટીના પર્વને લઈને અંબાજી મંદિરમાં ભક્તો ઉમટી પડતા પ્રસાદ ખૂટી પડ્યો હતો. આથી પ્રસાદની રાહમાં ભક્તોએ લાંબી કતારો લગાવી હતી.

બ્રેકિંગ ન્યૂઝ