બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / allahbad highcourt judge said cow slaughtering should be banned
Vaidehi
Last Updated: 11:19 AM, 5 March 2023
અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે ગૌ હત્યાને લઈને અગત્યની ટિપ્પણી કરી છે. બેંચએ હિંદૂ ધર્મ ગ્રંથોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ગાયની હત્યા કરનારો વ્યક્તિ નર્કમાં સડે છે. પીઠે કેન્દ્ર સરકારને ગૌ હત્યા પર પ્રતિબંધ લગાવવા અને તેને સંરક્ષિત પશુ ઘોષિત કરવા માટે રાષ્ટ્રવ્યાપી કાયદો બનાવવાનો અનુરોધ પણ કર્યો છે.
Lucknow bench of Allahabad HC yesterday said that we "hope that Central govt will take appropriate decision on banning cow slaughter in the country&declaring cow as a protected national animal."
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 5, 2023
The court was hearing a plea of a Barabanki resident charged with cow slaughter
ગાયની રક્ષા અને સમ્માન થવું જોઈએ- હાઈકોર્ટ
અલ્હાબાદ હાઈકોર્ટનાં જસ્ટિસ શમીન અહમદે એક ઢોરની હત્યાનાં આરોપીની અરજી પર સુનાવણી કરતાં કહ્યું કે, 'તમામ ધર્મોનું સમ્માન કરવું મહત્વપૂર્ણ છે કારણકે ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે.' જસ્ટિસ અહમદે કહ્યું કે હિન્દૂ ધર્મ સહિત તમામ ધર્મોનું સમ્માન કરવું જોઈએ, જે માને છે કે ગાયની રક્ષા અને સમ્માન થવું જોઈએ કારણકે તે દૈવીય અને પ્રાકૃતિક ભલાઈનું પ્રતિનિધિત્વ કરે છે.
બારાબંકીની છે આ ઘટના
એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોર્ટે બારાબંકીનાં એક વ્યક્તિની સામે એક ગાયની હત્યા કરવાનો અને માંસનાં વેંચાણનાં આરોપમાં FIR રદ કરવાથી ઈનકાર કર્યો છે. આ સાથે જ કોર્ટે કેન્દ્ર સરકારને ગૌહત્યા પર પ્રતિબંધ લગાવવાનો કાયદો લાવવા અને ગાયને સંરક્ષિત રાષ્ટ્રીય પશુ ઘોષિત કરવાનું આહ્વાન પણ કર્યું છે.
'Cow Killers Rot In Hell; Expect Central Govt To Ban Cow Slaughter, Declare It A Protected National Animal': Allahabad HC @ISparshUpadhyay https://t.co/aYnDFXjBAN
— Live Law (@LiveLawIndia) March 3, 2023
ગાયનાં તમામ અંગોનો છે ગ્રંથોમાં ઉલ્લેખ
અલ્હાબાદ હાઈકોર્ટે શુદ્ધિકરણ અને તપસ્યાનાં ઉદેશ્યો માટે ગાયનાં મહત્વ પર પણ ધ્યાન આપ્યું જેમાં પંચગવ્ય ગાયથી પ્રાપ્ત પાંચ ઉત્પાદ દૂધ, માખણ, દહીં, મૂત્ર અને છાણ શામેલ છે. પૌરાણિક માન્યતાઓ અને પરંપરાઓ અંગે વાત કરતાં કોર્ટે કહ્યું કે 'ગાયનાં પગ 4 વેદોનાં પ્રતીક છે અને તેના શિંગડા દેવતાઓનું પ્રતીક છે, તેનો ચહેરો સૂર્ય અને ચંદ્રમા અને તેનો ખભ્ભો અગ્નિનું પ્રતીક છે.'
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime