ધર્મ / સુરતમાં આવેલું છે રૂંધનાથ મહાદેવ મંદિર, જ્યાં રોગ મુક્તિ માટે ચઢાવવામાં આવે છે જીવતા કરચલાં, જાણો શું છે માન્યતા

alive crabs offering on shivling in crematorium temple in surat know more

લોકોની આસ્થાનો એક અનોખો નમૂનો સૂરતમાં જોવા મળ્યો છે. અહીં લોકો સ્મશાનમાં સ્થિત શિલવિંગ પર જીવતા કરચલાં ચઢાવે છે. આટલું જ નહીં. મરનારને મોક્ષ મળે તેના માટે મૃતકોની પસંદગીની વસ્તુ પણ ચઢાવવામાં આવે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ