બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદમાં 4 આતંકીની ધરપકડ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ATSને પાઠવ્યા અભિનંદન
અમદાવાદ એરપોર્ટ પર ચાર આંતકીની ધરપકડ મુદ્દે DGP વિકાસ સહાય યોજી પ્રેસવાર્તા
અમદાવાદમાં ઘૂસ્યા ચાર આતંકીઓ
વડોદરામાં માત્ર બે જ દિવસમાં 9 લોકોના મોત
ઈરાનના રાષ્ટ્રપતિનું મોત
આજે PM મોદીનો રોડ શો
અક્ષય કુમાર સહિતના કેટલાંક કલાકારોએ કર્યું મતદાન
આજે લોકસભા ચૂંટણીનું પાંચમાં તબક્કાનું મતદાન
બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ
ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ
Last Updated: 08:06 AM, 10 May 2024
અખાત્રીજનો પર્વ આજે 10 મે શુક્રવારે ઉજવવામાં આવશે. અખાત્રીજનો દિવસ સોનું-ચાંદી સહિત અમુક અન્ય વસ્તુઓ ખરીદવા માટે શુભ માનવામાં આવે છે. આ દિવસે કરેલી ખરીદી લાંબા સમય સુધી લાભા આપે છે. ત્યાં જ અખાત્રીજના દિવસે કરવામાં આવેલી પૂજા-પાઠ, દાન અક્ષય ફળ આપે છે. માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમની કૃપાથી ધનની પ્રાપ્તિ થાય છે. આ વખત અખાત્રીજના દિવસે રાહુ કાળ પણ રહેશે. સાથે જ ઘણા શુભ યોગ પણ બની રહ્યા છે. એવામાં ખરીદી ક્યારે કરવી અને ક્યારે નહીં તે જાણી લેવું જરૂરી છે.
ADVERTISEMENT
શુભ મુહૂર્તમાં જ કરો ખરીદી
ADVERTISEMENT
આમ તો અખાત્રીજનો આખો દિવસ શુભ કાર્યો માટે છે પરંતુ આ દિવસે જો ભદ્રા કે રાહુ કાળ હોય તો આવા અશુભ મુહૂર્તમાં ખરીદી કે કોઈ અશુભ કાર્ય ન કરવા જોઈએ. નહીં તો શુભ કાર્ય પણ અશુભ ફળ આપે છે. આ વર્ષે અખાત્રીજ પર એક એવો જ અશુભ સમય રાહુ કાળનો રહેશે. જેમાં ખરીદી કરવાથી બચવું જોઈએ.
સવારે 10 વાગ્યાથી રાહુ કાળ
આજે 10 મે અખાત્રીજે સવારે 10.40 મિનિથી બપોરે 12.17 મિનિટ સુધી રાહુ કાળ રહેશે. રાહુ કાળ વખતે ગૃહ પ્રવેશ, નવા વેપારની શરૂઆત જેવા કાર્ય ન કરવા અને સાથે જ સોનું-ચાંદી, ગાડી, કપડા વગેરે ન ખરીદવું. રાહુકાળ ખતમ થયા બાદ જ ખરીદી કરવી શુભ રહેશે.
વધુ વાંચો: અક્ષય તૃતીયા પર ભૂલથી પણ ન કરો આ કામ, દેવી લક્ષ્મી થઈ શકે છે ગુસ્સે
અખાત્રીજ પર ખરીદીના શુભ મુહૂર્ત
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT