બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / After the teachers, now the Talati ministerial federation has increased the tension of the government, will agitate from this date

હડતાલ / શિક્ષકો બાદ હવે તલાટી મંત્રી મહામંડળે સરકારનું વધાર્યું ટૅન્શન, આ તારીખથી કરશે આંદોલન

Published By: ParthB

Last Updated: 09:15 PM, 7 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજય સરકાર સામે પડતર માંગણીઓ સંદર્ભમાં તલાટીઓ આંદોલન ચલાવી રહયાં છે. સરકાર તરફથી કોઇ પ્રતિભાવ ન મળતાં હવે મહામંડળે આંદોલનની ચીમકી આપી

  • સરકારની બાંહેધરી છતાં 3 વર્ષ સુધી માંગણીઓનો અમલ ન કર્યું
  • પડતર માંગણીઓ લઈને રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી આપી
  • સરકાર તરફથી કોઇ પ્રતિભાવ ન મળતાં હવે મહામંડળે આંદોલના માર્ગે  

રાજ્યવ્યાપી ઉપવાસ આંદોલન અને પેનડાઉનના કાર્યક્રમો યોજાશે 

રાજ્ય સરકારમાં પડતર માંગણીઓની વારંવાર લેખિતમાં રજૂઆત કરી છે.છતાં તલાટીઓની સરકાર દ્વારા હજી કોઈ પણ માંગણીઓ સ્વીકારી નથી. ત્યારે અગામી 13 સપ્ટેમ્બરથી રાજ્યવ્યાપી ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે.જેમાં સૌ પ્રથમ 13 સપ્ટેમ્બરે તમામ જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપશે ત્યાર બાદ 20 સપ્ટેમ્બર તમામ તલાટી મંત્રી કાળી પટ્ટી ધારણ કરશે. 27 સપ્ટેમ્બર તલાટી ફરજ પર હાજર રહી પેનડાઉન કરશે

તલાટીઓની હડતાળથી કામગીરી અટકી પડે તેવા એંધાણ 

રાજ્ય તલાટી મહામંડળ સાથે રહીને પોતાની પડતર માંગણીઓને સાથે અવાર- નવાર રજૂઆત કરી હતી. છતાં રાજ્ય સરકારે તેમની માંગણીઓને સ્વીકારી નથી કર્યો. તલાટીઓની હડતાળને પગલે ગ્રામ પંચાયતોમાં વહીવટી કામગીરી અટકી પડે તેવા એંધાણ છે
 

સંકળાયેલા મુદ્દાઓ

Talati gujarat pendown strike ગુજરાત તલાટી મહામંડળ પેનડાઉન હડતાલ Strike

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ