બોલિવૂડ / પદ્માવત બાદ અક્ષય કુમારની આ ફિલ્મ પણ વિવાદમાં, કરણી સેનાએ આપી ધમકી 

After Padmaavat, Akshay Kumar's film was also disputed by the Kirani sena

પદ્માવત બાદ હવે અક્ષય કુમારની ફિલ્મ પૃથ્વીરાજ પણ કરણી સેનાની નજરમાં આવી ગઈ છે. કરણી સેનાની માંગ છે કે મેકર્સ દ્વારા લેખિત આશ્વાસન આપવામાં આવે કે આ ફિલ્મમાં ઈતિહાસિક તથ્યો પર કોઈ પણ પ્રકારની છેડછાડ કરવામાં ન આવી હોય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ