બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / according jyotish shastra keep these thing at home

ધર્મ / પૈસા ગણતાં નહીં થાકો! તંગી દૂર કરવા ઘરે લઈ આવો આ વસ્તુઓ, ભાગ્યશાળી બની જશો

Arohi

Last Updated: 08:35 AM, 8 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jyotish Shastra: સનાતન ધર્મમાં અમુક વસ્તુઓને ધન પ્રાપ્તિ માટે ખાસ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેના પ્રભાવથી દરેક મનોકામનાઓ પુરી થાય છે. તેને ઘરમાં રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.

અમુક લોકો ધન પ્રાપ્તિ માટે અનેક ઉપાય કરે છે. પરંતુ ઘરમાં આર્થિત તંગી દૂર નથી થતી. જો તમે આર્થિક તંગી દૂર કરવા માંગો છો તો આ ઉપાયોને કરવાથી ઈચ્છા અનુસાર ફળોની પ્રાપ્તિ થશે. આ એવી સામગ્રીઓ છે જે તમારા કાર્યોમાં આવતી મુશ્કેલીઓને તાત્કાલીક પ્રભાવથી દૂર કરે છે. ઘરમાં આ બધો સામાન રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.  

કાળા ઘોડાની નાળ 
જો જાતક પર શનિની સાડેસાતી ઢૈય્યા ચાલી રહી હોય તો તેમને ઘોડાની નાળ ખૂબ જ લાભ પહોંચાડે છે. શનિકૃત અનિષ્ટની શાંતિ, વેપારમાં સમસ્યા, નજર, ઉપરની હવાથી બચવા માટે કાળા ઘોડાની નાળનો પ્રયોગ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. 

શનિવારે આ નાળ તલના તેલમાં પલાડી એક અઠવાડિયા સુધી તેમાં જ રહેવા દો. બીજા શનિવારે આ નાળને તેલથી કાઢી ઘરના કે દુકાનના દ્વાર પર 7 વખત ઉતારીને સિન્દૂરનું લેપ કરો. તેના બાદ આ નાળને ઈંગ્લિશના U આકારમાં ઘર કે દુકાનમાં એવી જગ્યા પર લગાવો જ્યાં આવતા જતા લોકોની નજર પડે. આમ કરવાથી શનિકૃત કષ્ટોથી મુક્તિ મળે છે. 

બિલાડીની નાળ 
બિલાડીની નાળ અનેક કષ્ટોમાંથી મુક્તિ અપાવે છે. વેપાર વધારવા કે નોકરીમાં પ્રગતિ માટે બિલાડીની જારનો ઉપયોગ વધારે ચમત્કારી ફળ આપે છે. જો કોઈને બિલાડીની નાળ મળી જાય તો તેને પોતાના ઘર, વેપારની જગ્યા પર, ફેક્ટરી, કારખાનામાં તિજોરીમાં મુકવાથી ધન-સમૃદ્ધિ બની રહે છે. 

દક્ષિણાવર્તી શંખ 
દક્ષિણ મુખી કે દક્ષિણાવર્તી શંખ ઘરમાં રાખવાથી અમોઘ ફળ મળે છે. ઘરમાં સવાર-સાંજ આ શંખની વિધિ-વિધાનથી પૂજા-અર્ચના કરવાથી ઉપરી બાધામાંથી મુક્તિ મળે છે અને આર્થિક અભાવ દૂર થઈને સુખ-સમૃદ્ધિ વધે છે. આર્થિક સમ્પન્નતા પ્રાપ્ત હેતુ તેની સ્થાપના દરેક ઘર, કાર્યાલયમાં કરવી જરૂરી છે. 

વધુ વાંચો:  આજે વર્ષનું પહેલું સૌથી પહેલું અને લાંબુ સૂર્યગ્રહણ, જાણો ભારતમાં કેવી થશે અસર, સૂતક લાગશે કે નહીં?

ચાંદીમાં અર્દ્ધ ચંદ્ર મોતી લોકેટ 
ચંદ્રમા મનના કારક છે ચંદ્રમા પીડિત થવા પર મનમાં અશાંતિ ગુસ્સો આવવો, સ્ટ્રેસ, માનસિક રોગ જેવી સમસ્યાઓ થાય છે. જો બાળકોની કુંડળીમાં ચંદ્ર કમજોર હોય તો ચાંદીમાં અભિમંત્રિત મોતી યુક્ત અદ્ધ ચંદ્ર ધારણ કરવાથી માનસિક શાંતિ મળે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Astrology jyotish shastra lucky જ્યોતિષ શાસ્ત્ર jyotish shastra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ