બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
Arohi
Last Updated: 08:35 AM, 8 April 2024
અમુક લોકો ધન પ્રાપ્તિ માટે અનેક ઉપાય કરે છે. પરંતુ ઘરમાં આર્થિત તંગી દૂર નથી થતી. જો તમે આર્થિક તંગી દૂર કરવા માંગો છો તો આ ઉપાયોને કરવાથી ઈચ્છા અનુસાર ફળોની પ્રાપ્તિ થશે. આ એવી સામગ્રીઓ છે જે તમારા કાર્યોમાં આવતી મુશ્કેલીઓને તાત્કાલીક પ્રભાવથી દૂર કરે છે. ઘરમાં આ બધો સામાન રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.
કાળા ઘોડાની નાળ
જો જાતક પર શનિની સાડેસાતી ઢૈય્યા ચાલી રહી હોય તો તેમને ઘોડાની નાળ ખૂબ જ લાભ પહોંચાડે છે. શનિકૃત અનિષ્ટની શાંતિ, વેપારમાં સમસ્યા, નજર, ઉપરની હવાથી બચવા માટે કાળા ઘોડાની નાળનો પ્રયોગ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.
શનિવારે આ નાળ તલના તેલમાં પલાડી એક અઠવાડિયા સુધી તેમાં જ રહેવા દો. બીજા શનિવારે આ નાળને તેલથી કાઢી ઘરના કે દુકાનના દ્વાર પર 7 વખત ઉતારીને સિન્દૂરનું લેપ કરો. તેના બાદ આ નાળને ઈંગ્લિશના U આકારમાં ઘર કે દુકાનમાં એવી જગ્યા પર લગાવો જ્યાં આવતા જતા લોકોની નજર પડે. આમ કરવાથી શનિકૃત કષ્ટોથી મુક્તિ મળે છે.
બિલાડીની નાળ
બિલાડીની નાળ અનેક કષ્ટોમાંથી મુક્તિ અપાવે છે. વેપાર વધારવા કે નોકરીમાં પ્રગતિ માટે બિલાડીની જારનો ઉપયોગ વધારે ચમત્કારી ફળ આપે છે. જો કોઈને બિલાડીની નાળ મળી જાય તો તેને પોતાના ઘર, વેપારની જગ્યા પર, ફેક્ટરી, કારખાનામાં તિજોરીમાં મુકવાથી ધન-સમૃદ્ધિ બની રહે છે.
દક્ષિણાવર્તી શંખ
દક્ષિણ મુખી કે દક્ષિણાવર્તી શંખ ઘરમાં રાખવાથી અમોઘ ફળ મળે છે. ઘરમાં સવાર-સાંજ આ શંખની વિધિ-વિધાનથી પૂજા-અર્ચના કરવાથી ઉપરી બાધામાંથી મુક્તિ મળે છે અને આર્થિક અભાવ દૂર થઈને સુખ-સમૃદ્ધિ વધે છે. આર્થિક સમ્પન્નતા પ્રાપ્ત હેતુ તેની સ્થાપના દરેક ઘર, કાર્યાલયમાં કરવી જરૂરી છે.
ચાંદીમાં અર્દ્ધ ચંદ્ર મોતી લોકેટ
ચંદ્રમા મનના કારક છે ચંદ્રમા પીડિત થવા પર મનમાં અશાંતિ ગુસ્સો આવવો, સ્ટ્રેસ, માનસિક રોગ જેવી સમસ્યાઓ થાય છે. જો બાળકોની કુંડળીમાં ચંદ્ર કમજોર હોય તો ચાંદીમાં અભિમંત્રિત મોતી યુક્ત અદ્ધ ચંદ્ર ધારણ કરવાથી માનસિક શાંતિ મળે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
ટેકનોલોજી / વોટ્સએપ સાથે આવું થશે તો તરત થઈ જશે બંધ, કોઈનું નહીં ચાલે, કંપનીએ આપી મોટી ધમકી
WhatsApp Account ban
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
ટેકનોલોજી / વોટ્સએપ સાથે આવું થશે તો તરત થઈ જશે બંધ, કોઈનું નહીં ચાલે, કંપનીએ આપી મોટી ધમકી
WhatsApp Account ban
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024