બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / ગુજરાત / અમદાવાદ / AAP BJP Harsh Sanghvi calls AAP Shiksha model pathetic Isudan calls it best
Kishor
Last Updated: 06:35 PM, 9 September 2022
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી ગુજરાતમાં ત્રીજા પક્ષ તરીકે ઊભરી આવ્યો છે. જેમાં આપના સર્વેસર્વા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા વારંવાર શિક્ષણ અને મોંઘી વીજળી સહીતના મુદ્દે ગુજરાતની ભાજપ સરકાર સામે પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. ત્યારે આજે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ AAP પર આકરા પ્રહાર કર્યા હતા. ત્યારબાદ આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીનું નિવેદન સામે આવ્યું છે.
AAP government's Model of education is the poorest and most pathetic model one can ever witness.
— Harsh Sanghavi (@sanghaviharsh) September 9, 2022
Ads and PR are more important for Kejriwal than paying salary to the teachers.
This article is a tight slap on AAP! pic.twitter.com/rqoJpUsnj6
AAPનું શિક્ષા મોડલ દયનિય : હર્ષ સંઘવી
હર્ષ સંઘવીએ ટ્વિટ કરી AAP સરકારના શિક્ષા મોડલને સૌથી નબળુ ગણાવ્યું હતું. એક લેખને ટાંકીને હર્ષ સંઘવીએ AAPને નિશાને લીધું હતું. એટલું જ નહિ હર્ષ સંઘવીએ જણાવ્યું કે AAPના શિક્ષા મોડલ દયનિય હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. વધુમાં કેજરીવાલ માટે શિક્ષકોને પગાર ચૂકવવા કરતા વિજ્ઞાપન અને PR વધુ મહત્વનુ હોવાનું અંતમાં હર્ષ સંઘવીએ ઉમેર્યું હતું.
દિલ્લીનું શિક્ષણ મોડલ શ્રેષ્ઠ છે : ઇસુદાન ગઢવી
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના આ ટ્ટવીટને લઈ ભાજપ - AAP આમને સામને આવી ગયા છે. જેમાં હર્ષ સંઘવીના ટ્વિટ મુદ્દે AAP નેતા ઇસુદાન ગઢવીએ દિલ્લી શિક્ષણ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી. વળતાં જવાબમાં ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે માત્ર દેશમાં જ નહીં દુનાયામાં પણ કેજરીવાલના શિક્ષણ મોડલના વખાણ થઈ રહ્યા છે. વધુમાં કેટલાય રાજ્યના મુખ્યમંત્રી દિલ્લીનું શિક્ષણ મોડલ જોવા જતાં હોવાનો પણ ઈસુદાને ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત ગુજરાતમાં 6 હજાર સ્કૂલો બંધ કરાઇ હોવાનું અને 700 સ્કૂલોમાં એક જ શિક્ષક થકી ગાડુ ગબડાવવામાં આવતું હોવાનો દાવો કરી પ્રહારો કર્યા હતા.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime