બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / ગુજરાત / અમદાવાદ / A video of Dharabhya Dinesh Kushwaha chanting Naare Takbir Allahu Akbar has gone viral.
Dinesh
Last Updated: 12:37 PM, 30 December 2023
લોકસભા 2024ની ચૂંટણી જીતવા માટે તમામ રીતે ભાજપ કમર કસી રહી છે. જેમાં અયોધ્યા રામ મંદિર હોય કે, અન્ય બાબત તમામ આપેલા વચનોને પૂરા કરી રહી છે તેવો સ્ષટ નિર્દેશ બતાવી રહી છે. ત્યારે આ બધાની વચ્ચે ભાજપના વધુ એક ધારાસભ્યએ વિવાદ છેડ્યો છે. ભાજપના ધારાસભ્ય દિનેશ કુશવાહ જાહેરમંચથી નારા લગાવતા વિવાદ છેડાયો છે.
'નારે તકબીર અલ્લાહુ અકબર', ભાજપના ધારાસભ્ય દિનેશ કુશવાહનો વાયરલ Video બન્યો ચર્ચાનો વિષય#bjpgujarat #bjp #BJPMLA #DineshKushwaha #Gujarat #ahmedabadnews #viralvdieo #vtvgujarati pic.twitter.com/9EbuZi0H3F
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) December 30, 2023
દિનેશ કુશવાહનો વીડિયો અત્યારે ચર્ચાનો વિષય બન્યો
ધરાસભ્ય દિનેશ કુશવાહે નારે તકબીર અલ્લાહુ અકબરના નારા લગાવ્યા હોવાનો સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો છે. દિનેશ કુશવાહનો વીડિયો અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. અમદાવાદના બાપુનગરમાં મુસ્લિમ સમાજનો એક કાર્યક્રમ હતો જ્યાનો આ વીડિયો હોવાની માહિતી સામે આવી છે. દિનેશ કુશવાહના આ વાયરલ વીડિયો પર લોકો ધાર્મિક બાબતને લઈ વિવિધ કોમેન્ટો કરી રહ્યાં છે.
વાંચવા જેવું: ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આ તારીખથી શરૂ, પ્રથમ વાર ધારાસભ્યો પૂછશે ઓનલાઇન પ્રશ્નો, રજૂ ક્યારે કરાશે
લોકસભાની ચૂંટણી પહેલા માહોલ ગરમ
લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓના વિવાદીત નિવેદનો તેમજ વિવિધ ધાર્મિકતાની અરસ પરસતા દર્શાવતા વીડિયો સામે આવી રહ્યા છે. અત્રે જણાવીએ કે, ગઈકાલે સાસંદ મનસુખ વસાવાએ અધિકારીઓ પર આક્ષેપો કર્યા હતા. વસાવાનો આરોપ હતા કે નર્મદા જિલ્લામાં અધિકારી રાજ ચાલી રહ્યું છે. અધિકારીઓ મનમાની કરી કામ કરી રહ્યાં છે. એટલું જ નહીં કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓએ ગ્રાન્ટના પૈસામાં કટકી કરવા જન પ્રતિનિધિઓને ન બોલાવ્યો હોવાનો પણ આરોપ લગાવ્યો છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime